મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યોએ સ્વરાજ શ્રેણી નિહાળી
દૂરદર્શન દ્વારા તા.૧૪મી ઓગસ્ટ,૨૦૨૨ ના રોજથી ૧૫-મી સદીથી રાષ્ટ્રના ઐતિહાસિક વિકાસ,રાષ્ટ્રીય ચળવળના કેટલાક ભૂલાયેલા નરબંકાઓ અને રાષ્ટ્રીય ચળવળની ઝાંખી કરાવતી ૭૫-એપિસોડની એક મહત્વાકાંક્ષી "સ્વરાજ" ટી.વી શ્રેણી નો પ્રારંભ થય
દૂરદર્શન દ્વારા તા.૧૪મી ઓગસ્ટ,૨૦૨૨ ના રોજથી ૧૫-મી સદીથી રાષ્ટ્રના ઐતિહાસિક વિકાસ,રાષ્ટ્રીય ચળવળના કેટલાક ભૂલાયેલા નરબંકાઓ અને રાષ્ટ્રીય ચળવળની ઝાંખી કરાવતી ૭૫-એપિસોડની એક મહત્વાકાંક્ષી "સ્વરાજ" ટી.વી શ્રેણી નો પ્રારંભ થયો છે. આ શ્રેણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, પદાધિકારીઓ, ઉચ્ચ સનદી અધિકારીઓ એ આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે નિહાળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ શ્રેણીના પ્રસારણનો પ્રારંભ તા.૧૪મી ઓગસ્ટ, રવિવારના રોજ થી ડીડી નેશનલ ચેનલ ઉપરથી રાત્રે ૯.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમિયાન શરુ થઇ ચુક્યો છે.












Click it and Unblock the Notifications
