રાજ્યમાં પડી રહેલા વરસાદ અને વાવેતર પર કરવામાં આવશે સમીક્ષા
મુખ્યમંત્રી ભૂપેનદ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે. કેબિનેટની બેઠકમાં રાજ્યમા થયેલા ભારે વરસાદને લીધે ખેતીના પાકને થયેલા નુક્સાનીના સર્વે પર સમીક્ષા કરવામાં આવશે. સાથે જ વરસાદની પણ સમીક્ષા કરવામાં આવશે.

ગયા મહિને સૌરાષ્ટ્રના જામનગર અને જુનાગઢમાં ભારે વરસાદને લીધે પુરની જેવી પરિસ્થિનું નિર્માણ થયુ હતુ.જેમા લોકોને લાખો રૂપિયાનુ નુક્સાન થયુ હતુ. જેમા સહાયને લઇને પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત ખરીબ વાવેતર અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ પર પણ સમીક્ષા કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
