ઇડીના દરોડાને લઇને કેજરીવાલ પોતાના મંત્રી મનીષ સીસોદિયાના બચાવમાં
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે દાવો કર્યો હતો કે, તેમની પાસે એવી ચોક્કસ જાણકરી છે કે, કેન્દ્ર મનીષ સિસોદિયાને ખોટા આરોપોમાં ધરપકડ કરવા જઇ રહી છે. આ મામલે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે દાવો કર્યો હતો કે, તેમની પાસે એવી ચોક્કસ જાણકરી છે કે, કેન્દ્ર મનીષ સિસોદિયાને ખોટા આરોપોમાં ધરપકડ કરવા જઇ રહી છે. આ મામલે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કેજરીવાલને એક ષડયંત્ર સિદ્ધાંતવાદી કહ્યા અને કહ્યુ કે આ નકલી સ્ટોરીને કોઇ નહી સાંભળે.

સ્મૃતિ ઇરાનીએ આ વાત કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ બાદ તરત જ ટ્વીટ કરીને કહી હતી. સ્મૃતિ ઇરાનીએ લખ્યુ હતુ કે, ખોટી વાતો કરવાની જગ્યાએ એક જ વારમાં સાફ થઇ જવું સરળ રહેશે. સ્મૃતિ ઇરાનીએ લખ્યુ કે, એક પણ સવાલનો જવાબ નહી આપીને કેજરીવાલે એક રીતે પોતાના મંત્રીના હવલા સાંગગાઠનો સ્વીકાર કરી લીધો છે.
આ પહેલા સ્મૃતિ ઇરાનીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કેજરીવાલને પુછ્યુ હતું કે, શું કેજરીવાલ એ વાતનો ઇન્કાર કરી શકે છે કે, જેમા સત્યેન્દ્ર જૈન દ્વારા 2010 થી 2015 સુધી કોલકાતામાં હવાલા ઓપરેટરોના સમર્થનમાં 56 ફર્જી કંપનીઓનો ઉપયોગ કરીને 16.39 કરોડ રૂપિયા શોધી કાઢ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ સવાલ ઉઠાવ્યો હતો કે, શું તે સાચુ છે કે ઇન્કમટેક્સ અધિકારીએ સ્વીકાર કર્યો છે કે, 16.39 કરોડ રૂપિયાની બેનામી સંપતિ અંકુશ જૈન અને વૈભવ જૈનની નથી. પરંતુ સત્યેન્દ્ર જૈનની હતી.
આ સાથે કેજરીવાલ સામે સ્મૃતિ ઇરાનીના હૂમલાના એક દિવસ બાદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરીને કહ્યુ કે, તેમની પાસે માહિતી છે કે, કેન્દ્રએ તમામ કેન્દ્રીય એજેન્સીઓ મનીષ સિસોદિયાને કોઇ ને કોઇ આરોપમાં ફસાવો જેવી રીતે સત્યેન્દ્ર જૈનને ફસાવામાં આવ્યા છે. કૈજરીવાલે કહ્યુ કે, મનીષ સિસોદીયા સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સર્વ શ્રેષ્ઠ શિક્ષણ મંત્રી છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતુ કે, હુ રજનીતિન નથી કરતો. મને નથી ખબર કે, સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયા કૈદ કરીને કેવા પ્રકારની રાજનીતી કરવામાં આવી રહી છે.
દિલ્હીના મુખ્યમત્રી કેજરીવાલે જણાવ્યુ હતુ કે , પીએમ મોદી સાથે આમ આદમી પાર્ટીના તમામ સભ્યોને એક એક કરીને ધરપકડ કરવાની જગ્યાએ એક જ વારમાં ધરપકડ કરવાનો આગ્રહ કરુ છુ. કેમ કે, આ દિલ્હીના વિકાસમાં બાધા નાખવા કરે છે. અમુક લોકોનું માનવુ છે કે, હિમાચલની ચૂંટણીના કારણે આમ કરે છે. પંજાબ ચૂંટણીના લીધે. કેજરીવાલ જણાવ્યુ હતુ કે, તમામ એજેન્સી અણારી એક સાથે ધરપકડ કરીને તપાસ કરે
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ









Click it and Unblock the Notifications
