વાઇબ્રન્ટ ગુજરાત: IT અને બાયોટેક્નોલોજી ક્ષેત્રે થયા કરોડોના MOU
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં અત્યાર સુધીમાં કયા કયા ક્ષેત્રે એમઓયુ થયા છે વિગતવાર જાણો અહીં...
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017 અંતર્ગત અત્યાર સુધીમાં સૌથી વધુ એમઓયુ આઇટી અને બાયોટેકનોલોજી ક્ષેત્રે થયા છે. 37 જેટલી કંપનીઓએ રૂ. 5022 કરોડના 54 એમ.ઓ.યુ બાયોટેકનોલોજી ક્ષેત્રે કર્યા છે. જ્યારે આઇટી ક્ષેત્રે રૂ. 16000 કરોડના 89 એમ.ઓ.યુ. થયા છે.

બાયોટેકનોલોજી
બાયોટેકનોલોજી ક્ષેત્રે જે એમઓયુ થયા છે તેમાંથી સૌથી વધારે ફાર્મા અને હેલ્થકેર ક્ષેત્રે 14 કંપનીઓએ એમઓયુ કર્યા છે. જેમાંથી 3 કંપનીઓએ બીટી ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે 605 કરોડનું રોકાણ કર્યું છે. વળી કૃષિ બાયોટેકનોલોજી ક્ષેત્રે પણ 15 કંપનીઓએ 93.1 કરોડ, પર્યાવરણ બાયોટેકોનોલોજી ક્ષેત્રે 29.5 કરોડ રૂપિયાના એમ.ઓ.યુ કર્યા છે.
જે હેઠળ 37 કંપનીઓ બાયોટેકનોલોજી ક્ષેત્રે નવા ઉદ્યોગોને પ્રારંભ કરવા માટે 4822 કરોડની રોકાણ આવનારા સમયમાં કરશે. તો બીજી તરફ 15 કંપનીઓ બાયોટેકનોલોજીના પોતાના હાલના ઉદ્યોગોના વિકાસ માટે રૂ. 269 કરોડના એમ.ઓ.યુ કરશે.
નોંધનીય છે કે આ એમઓયુ થયા ત્યારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, નોબેલ લોરિએટ્સ ડો.હેરોલ્ડ વાર્મસ, ડો. વિજય રાધવન મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત હતા. ત્યારે બાયોટેકનોલોજી પર થયેલા આટલા મોટા એમઓયુ બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આવનારો સમય બાયોટેકનોલોજીનો છે.
-
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું












Click it and Unblock the Notifications
