વિઠ્ઠલ રાદડિયા પુત્ર જયેશ સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતા

વિઠ્ઠલ રાદડિયા લોકસભાની ચૂંટણી દરમિયાન જ ભાજપની સાથે જોડાઇ જાય તેવી શક્યતા છે. તેઓ વિધિસર ભાજપમાં જોડાયા વગર જ ભાજપ માટે કાર્ય કરે તેવી ચર્ચા થઇ રહી છે.
જ્યારે જયેશ રાદડિયા પોતાના પદ પરથી રાજીનામુ આપી ભાજપ તરફી ઉમેદવારી નોંધાવીને ફરીથી ચૂંટણી લડે તેવી સંભાવના છે. જોકે આ અંગેનો આખરી નિર્ણય આવતી કાલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મળનાર બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિઠ્ઠલભાઇને કેન્દ્રીય મંત્રીમંડળમાં નહી સમાવતા અને વિધાનસભામાં વિપક્ષી નેતા પણ નહીં બનાવતા પક્ષ પ્રત્યે તેમની ઉદાસીનતામાં વધારો થયો છે. દરમિયાનમાં ભાજપે બન્ને પિતા-પુત્રને ભાજપમાં યોગ્ય સ્થાન આપવાના આમંત્રણ આપ્યું છે. આવામાં રાદડિયાબંધુ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પૂરેપૂરી છે. તેમના ભાજપમાં જોડાતા કોંગ્રેસને જોરદાર ફટકો પડશે.
More From
-
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ










Click it and Unblock the Notifications
