For Daily Alerts
નરેન્દ્ર મોદી વિરૂદ્ધ આજે કોર્ટમાં જશે ઝાકિયા ઝાફરી
ક્લોઝર રિપોર્ટ વિરૂદ્ધ સોમવારે ઝાકિયા ઝાફરી સુપ્રિમ કોર્ટના આદેશ પર અમદાવાદ મેટ્રોપોલિયન કોર્ટોમાં પોતાની વિરોધ અરજી દાખલ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે એસઆઇટીના રિપોર્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યને પવિત્ર અને નિર્દોષ ગણાવ્યા હતા.
ફેબ્રુઆરી 2013માં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જીજે ગણત્રએ ઝાકિયા ઝાફરીને આઠ અઠવાડિયાની અંદર એસઆઇટીના કેસને બંધ કરવા સંબંધી રિપોર્ટ વિરોધ પોતાની અરજી દાખલ કરવાના નિર્દેશ આપ્યા હતા. વિશેષ તપાસ દળ (એસઆઇટી)એ 8 ફેબ્રુઆરી 2012ના રોજ આ રિપોર્ટ દાખલ કર્યો હતો. એસઆઇટીએ નરેન્દ્ર મોદી અને અન્ય વિરૂદ્ધ રમખાણોમાં તેમની કથિત ભૂમિકા માટે ફરિયાદ માટે તપાસ કરી હતી.
zakia jafri sit ehsan jafri narendra modi gujarat ahmedabad ઝાકિયા ઝાફરી એસઆઇટી નરેન્દ્ર મોદી ગુજરાત અમદાવાદ
English summary
Zakia Jafri, wife of riots victim Ehsan Jafri, is likely to file a protest petition in a trial court here today against the SIT's closure report giving clean chit to Modi and others in the Gulberg Society massacre case in Ahmedabad.
Story first published: Monday, April 15, 2013, 9:50 [IST]