મુગલસરાય રેલવે સ્ટેશનથી 10 બીએસએફ જવાન લાપતા થયા
ઉત્તરપ્રદેશના મુગલસરાય માં 10 બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો લાપતા થઇ ચુક્યા છે. બુધવારે આ બધા જવાનો સ્પેશ્યલ આર્મી ટ્રેનથી જઈ રહ્યા હતા.
ઉત્તરપ્રદેશના મુગલસરાય માં 10 બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો લાપતા થઇ ચુક્યા છે. બુધવારે આ બધા જવાનો સ્પેશ્યલ આર્મી ટ્રેનથી જઈ રહ્યા હતા. આ ટ્રેન વર્ધમાન થી ધનબાદ તરફ જાય છે. આ મામલે એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. આ એફઆઈઆર જવાનોના કમાન્ડર તરફ થી રેલવે પોલીસને નોંધાવવામાં આવી છે. આ બધા જ જવાનો પોતાના કમાન્ડરને જાણકારી આપ્યા વિના જ લાપતા થઇ ગયા છે. મુગલસરાય રેલવે સ્ટેશન સબ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું છે કે અમે આ મામલે એફઆઈઆર નોંધી લીધી છે અને બધા જ જવાનોની શોધ કરવામાં આવી રહી છે.

આ સ્પેશ્યલ ટ્રેન જમ્મુના સામ્બા સેક્ટરથી રવાના થઇ હતી, જેમાં પશ્ચિમ બંગાળમાં 83 જવાનો મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ જયારે ટ્રેન મુગલસરાય રેલવે સ્ટેશન પહોંચી ત્યારે 10 જવાન લાપતા થઇ ગયા. ત્યારપછી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
More From
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી







Click it and Unblock the Notifications
