બોધગયા બ્લાસ્ટ: મંદિરના પરિસરમાં રાખવામાં આવ્યા હતા 13 બોમ્બ

ત્યાં કુલ 13 બોમ્બ રાખવામાં આવ્યા હતા. હું આ બાબતે ઉંડો ઉતરીશ નહી આ બધા ક્યાં ક્યાં રાખવામાં આવ્યા હતા. બે લોકો 50 વર્ષીય દોરજી અને 30 વર્ષીય બાલા સાંગા ઘાયલ થયા હતા. સુશીલ કુમાર શિંદે પૂણે સો કિલોમીટર દૂર તાલેગાંવમાં સીઆરપીએફમાં એક હોસ્પિટલના ઉદઘાટનના અવસર પર આયોજીત સમારોહમાં વાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે બિહારના બોધગયામાં મહાબોધિ મંદિરમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા.
આ સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેનું ઓળખ પત્ર મંદિરના પરિસરમાંથી મળી આવ્યું હતું, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે વિનોદ મિસ્ત્રી નામક વ્યક્તિની રવિવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મંદિરમાં તેનું ઓળખપત્ર મળી આવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
More From
-
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી










Click it and Unblock the Notifications
