મણિપુરમાં 19 ઉગ્રવાદીઓએ કર્યું આત્મસમર્પણ

અધિકારીઓના જણાવ્યા અનુસાર જે લોકોએ ગુરૂવારે મોરેહમાં 9મી અસમ રાઇફલ્સના અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે તેમાં સ્વંભૂ વિંગ કમાન્ડર લૂનમિંગથાંગ, ઓપરેશન કમાન્ડર થાંગનિયો, નાણા વિભાગના કમાન્ડર સાઇપાઓ, જનસંપર્ક અધિકારી લિથાંગ અને અન્ય એક કમાન્ડર થાંગખુલમિનનો સમાવેશ થાય છે.
તેમને કહ્યું હતું કે કેએનએલએફની કેડરોએ આત્મસમર્પણના સમયે 3 એમ-16 રાઇફલ, એક એમ-15 રાઇફલ, બે એકે 22 રાઇફલ, એક અમેરિકી કારબાઇન, એક 32 રાઇફલ, એક એમ-60 મોરટાર તેમજ મોટી માત્રામાં ગોળીઓ તથા હથિયારોનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં 30 આતંકવાદી સંગઠનોમાંથી પાંચે સરકાર સાથે શાંતિ વાર્તા માટે સહમતિ દર્શાવી છે અને સરકાર તેમના હથિયાર મુકવા અને મણિપુરના વિકાસ માટે શાંતિ વાર્તામાં સામેલ થવા માટે કહ્યું છે.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ






Click it and Unblock the Notifications
