Rudraprayag Landslide: ગૌરીકુંડમાં લેન્ડસ્લાઇડ, 20 લોકો ગાયબ, સર્ચ ઓપરેશન ચાલુ

ઉતરાખંડના ગૌરીકુડમાં કેદારનાથ યાત્રા માર્ગ પર ગયા અઠવાડીયે ભારે ભૂસ્ખલન થયુ હતુ. જેમા ત્રણ લોકોના મૌત થયા હતા. અને 20 લોકો અત્યાર સુધી ગુમ થયેલ છે. ગુમ થયેલ યાત્રીઓને શોધવામાં આવી રહ્યા છે. સ્થિતિને લઇને એસડીઆરએફના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, રેસ્ક્યુ હજી ચાલી રહ્યુ છે.

land slide

એસડીઆરએફ અધિકારીએ અનુસાર જિલ્લા આપદા પ્રબંધન વિભાગ, જિલ્લા પોલીસ અને જલ પોલીસ અને ફાયરની બ્રિગેડની ટીમ દ્વારા તલાસ કરવામાં આવી રહી છે. ઉતરાખંડના પોલીસ મહાનિર્દેશક અશકો કુમારે રિવિવારે એક નિવેદન બહાર પાડીને કહ્યુ હતુ કે, ભૂસ્ખલન પીડિત પરીવારના 20 નવા કવર ઉપલબ્ધ કરવા માટે કહેવામા આવ્યુ છે.

ઉતરાખંડ ડીજીપી અશોક કુામારે કહ્યુ કે, ઠગૌરીકંડમાં કેદારનાથ યાત્રા માર્ગ પર થયેલી ભારે ભૂસ્ખલનમાં ત્રણ લોકોની મૌત થઇ ગઇ છે. અને 20 લોકો ગાયબ થયેલ છે."તેમણે વધુમાં જણવ્યુ હતુ કે, 17 લોકો નેપાલી મૂળના છે .અને ભૂસ્ખલનથી હજી ગાયબ છે. ગુમ થયેલ લોકોને 17 નેપાલ મૂળના લોકોને પોલીસ દ્વારા તલાશ કરવામાં આવી રહી છે .

ગયા અઠવાડીયે ચાર ઔગસ્ટની અધિકારીત કેદારનાથ યાત્રા માર્ગ પર ગૌરીકુડ દતપુલ નજીક થયેલ ભૂસ્ખલનમાં ઘણા લોકો ગમ થયેલ છે. જેમી તલાસ કરવામાં આવી રહી છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X