Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bhopal News: વેપારી પાસેથી ખોટુ બોલીને 24 લાખ પડાવી લીધા, વેયરહાઉશના નામે ઠગાઇ

ભોપાલમાં હબીબગંજ વિસ્તારમાં એક વેપારીને પન્નામાં જમીન દેખાડીનેતેના પર વેયર હાઉસ બનાવાના નામે બે લોકોએ ઠગાઇ કરતા પોલીસ ફરીયાદ નોાધાઇ

રાજધાની ભોપાલમાં લગાતાર ઠગીના મામલા સામે આવી રહ્યા છે. એવામાં ભોપાલના હબીબગંજ આવો જ એક મામલો સામે આવ્યો છે. જ્યાં કાગળ પર જીમીન લઇને બેયર હાઉસ બનાવવાના નામે બે લોકોએ વેપારી પાસેથી ભાગીદાર બનાવીને તેની પાસેથી 24 લાખ રૂપિયા પડાવી લીધી હતા. વેપારીએ હવે ઠગાઇની ખબર પડતા બંને લોકોએ 6 લાખ પરત કરી દિધા હતા. પંરંતુ બાકીની રકણ પરત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

crime

હબીબગંજ પોલીસ સ્ટેશન એસઆઇ સુધીર દેશમુખે જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, 36 વર્ષના યુધિષ્ઠિર હરઘર ચૂના ભઠી વિસ્તારમાં રહે છે. યુધિષ્ઠિર ગ્રીન એનર્જી નામની કંપની ચલાવે છે. તે કંપની વેયરહાઇસ પ્લોટ અને પેટ્રોલ પંપ વગેરે બનાવાનું કામ કરે છે. ત્રણ વર્ષ પહેલા જાહેરાત જોઇેન લખનપાલ સોની અને રાજુ સોનીએ તેનો સંપર્ક કર્યો હતો. બંનેએ કહ્યુ કે, તે આ પ્લોટ પર એક વૈયર હાઉસ બનાવવા માંગે છએ. તેમણે પન્નામાં જમીન દેખાડી જે મોર્ગેજ પર હતી. લખનપાલે કહ્યુ કે, તે લોકોએ લોન માટે અપ્લાઇ કર્યુ હતુ. જેવી લોન લાગશે તે આ ડીલમાં લાગનાર પૈસા પરત કરી દેશે.

યુધિષ્ઠિરે લાગ્યુ કે, બધુ કામ તેની કંપનીને જ કરવાનુ છે તેના માટે તેમણે વેયર હાઉસ બનાવા માટે પોતાના પૈસા લગાવાનું શરુ કરી દિધુ હતુ. આવી રીતે તેને અંદાજે 24 લાખ રૂપિયા વેયરહાઉસની અલગ અલગ ફોમેલિટી પુરી કરવા માટે લગાવી દેવામાં આવ્યા હત. આરોપી લખન લાલ અે રાજુએ તેને પૈસા આપવાની વાત કરી હતી. પરંતુ જેવી તેમની લોન પાસ થઇ અને તે પૈસા લેવા તેમની પાસે ગયો તો તેમણે ગ્રીન એનર્જીથી દૂરી બનાવાનુ શરી કરી દિધુ હતુ. પોલીસે તપાસ બાદ રાજુ સોની અને લખનપાલ સામે કેસ દાખલ કર્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X