સંજય દત્ત બાદ મુંબઇ બ્લાસ્ટના વધુ 3 આરોપીઓને મળી રાહત

આ ચૂકાદાની સાથે જ મુંબઇ બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધી કુલ ચાર લોકોને આત્મસમર્પણ કરવા માટે એક મહિનાની મુદ્દત આપી છે, તો બીજી તરફ જુબિનૈસ્સા, ઇશહાક મોહંમદ અને શહરીફ અબ્દુલ દ્રારા ફરીથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ફેંસલો કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે સુપ્રીમ કોર્ટે આ ત્રણેયની અરજીને નકારી કાઢી હતી પરંતુ સંજય દત્તને મુદ્દત આપ્યા બાદ આ ત્રણેય જણે ફરીથી અરજી દાખલ કરી હતી. જૈબુન્નિસા અનવર કાઝી, ઇશહાક મોહંમદ અને શહરીફ અબ્દુલને 1993ના મુંબઇ બ્લાસ્ટ કેસમાં આર્મ્સ એક્ટ હેઠળ પાંચ વર્ષની સજા સંભળાવી હતી અને તેમને 18 એપ્રિલના રોજ આત્મસમર્પણ કરવાનું હતું.
સુપ્રિમ કોર્ટે બુધવારે સંજય દત્તને આત્મસમર્પણ કરવા માટે ચાર અઠવાડિયાની મુદ્દત આપી હતી. મુંબઇ બ્લાસ્ટના આ કેસમાં આર્મ્સ એક્ટ હેઠળ સંજય દત્તને પાંચ વર્ષની સજા થઇ હતી.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે







Click it and Unblock the Notifications
