એક મંદિર જ્યાં બેડીમાં બંધાયેલા છે પવનપુત્ર હનુમાન
ભારતની સનાતન ભૂમિ પર એવા અનેક ધાર્મિક સ્થળો છે, જે કોઈને કોઈ રહસ્ય કે ચમત્કારની ગાથા જણાવતા હોય છે. દક્ષિણ ભારતના ઓડિશામાં આવેલું આ મંદિર ખૂબ નાનું છે, પરંતુ હંમેશા ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.
ભારતની સનાતન ભૂમિ પર એવા અનેક ધાર્મિક સ્થળો છે, જે કોઈને કોઈ રહસ્ય કે ચમત્કારની ગાથા જણાવતા હોય છે. દક્ષિણ ભારતના ઓડિશામાં આવેલું આ મંદિર ખૂબ નાનું છે, પરંતુ હંમેશા ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. ઓડિશામાં ભગવાન જગન્નાથનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે, જ્યાં દેશ-વિદેશના ભક્તો આવે છે. આ મંદિર 'બેડી હનુમાન મંદિર' અથવા 'દરિયા હનુમાન મંદિર' તરીકે જાણીતું છે, જ્યાં પવનપુત્રને શ્રી વિષ્ણુના અવતાર ભગવાન જગન્નાથ (શ્રી કૃષ્ણ) દ્વારા બેડીઓમાં બાંધીને રાખવામાં આવ્યા છે.

શું છે આ મંદિરની દંતકથા
એક દંતકથા અનુસાર, ભગવાન જગન્નાથ મંદિર પુરીના દરિયા કિનારે ભગવાન કૃષ્ણના આદેશ પર બનાવવામાં આવ્યું હતું. જે બાદ તેમંદિરને સમુદ્રના પ્રકોપથી બચાવવા માટે, હનુમાનજીને તે મંદિરની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા, પરંતુ હનુમાનજીની ભક્તિથીઆપણે બધા પરિચિત છીએ.

ભગવાન જગન્નાથ
જ્યારે હનુમાનજીના મનમાં પોતાના સ્વામીના દર્શન થતા હતા, ત્યારે તેઓ શહેરમાં પ્રવેશ કરતા હતા. જેના કારણે શહેર અને ભગવાનજગન્નાથ મંદિરને અનેક વખત નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. હનુમાનજી વારંવાર શહેરમાં પ્રવેશતા હતા... ભગવાન જગન્નાથ તેમનેરોકવાનો કોઈ રસ્તો વિચારી શકતા ન હતા.

શહેરની રક્ષા કરે છે હનુમાનજી
અંતે, જ્યારે કોઈ રસ્તો ન મળ્યો, ત્યારે ભગવાન જગન્નાથે તે જ દરિયા કિનારે હનુમાનજીને બેડીઓથી બાંધી દીધા અને આદેશ આપ્યો કેહવેથી તેઓ અહીં જ રહે અને તેમના મંદિર અને શહેરની રક્ષા કરે. એવું માનવામાં આવે છે કે, ભગવાન જગન્નાથનો આદેશ મળતાં જહનુમાનજી ત્યાં રોકાઈ ગયા અને ત્યારથી લઈને અત્યાર સુધી તે મંદિર અને શહેરની રક્ષા માટે તૈનાત છે.
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત








Click it and Unblock the Notifications
