આરુષિ હત્યાકાંડમાં કોંસ્ટેબલનો ચોંકાવનારો ખુલાસો!

દાતારામે કોર્ટેને જણાવ્યું કે તેઓ ડો. રાજેશ તલવાર તરફથી પોલીસ સ્ટેશનમાં સૂચિત કરી દેવાયા બાદ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યા તેઓ રૂમમાં પહોંચ્યા તો આરુષિનો મૃતદેહ બેડ પર લોહીમાં લતપત પડ્યો હતો. તેનું ગળુ કપાયેલું હતું અને તકીયો અને બેડશીટ ખુનથી લથપત હતો. માથાની પાછળની દીવાર પર લોહીના છાંટા હતા. આરુષિનું લોઅર કંઇક નીચેની તરફ હતું અને તેનું નાડુ ખુલ્લુ હતું, જ્યારે તેનું ટોપ પણ ઉપરની તરફ હતું. રૂમમાં સામાન વ્યવસ્થિત હતો.
તેઓ ધાબા તરફ પણ ગયા હતા, પરંતુ અગાસી તરફ જવાના દરવાજે તાળુ લગાવેલું હતું, ત્યાં પણ ખુન લાગેલું હતું. તેમણે જ્યારે તાળાની ચાવી માગી તો ડો. રાજેશ તલવારે ચાવી નહીં હોવાનું કહી હેમરાજના ફરાર થઇ જવાની વાત કહી હતી. ત્યારબાદ તેઓ ત્યાથી પરત આવી ગયા હતા.
જુબાની લીધા બાદ કોર્ટે સાક્ષીઓની ગુરુવારે ઉલટ તપાસ કરવાના આદેશ આપ્યો છે. બુધવારે ડો. તલવાર દંપતિ કોર્ટમાં હાજર થયા. આ દરમિયાન સીબીઆઇના વરિષ્ઠ લોક અભિયોજક આર.કે. સૈની, બી.કે. સિંહ અને બચાવ પક્ષના અધિવક્તા મનોજ સિસોદિયા પણ કોર્ટમાં હાજર હતા.
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
IND vs ENG: શું 5 નહીં હવે 6 માર્ચે રમાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ? ICCએ આપ્યું અપડેટ -
મહેન્દ્ર સિંહ ધોનીથી થઈ ગઈ ભૂલ? પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો









Click it and Unblock the Notifications
