'ઔવૈસી સાથેમળીને તૌડ્યુ તેલંગાણા મુક્તિ આંદોલનનું સપનુ' અમિત શાહે KCR પર સાધ્યુ નિશાન
તેલંગાણાના ખમ્મામાં એક જનસભાને સબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહે સીએમ કીસીઆર અને બીઆરએસ પર તીખી પ્રતિક્રિયા આપી હતી. બીઆરએસના ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇતેહાદુલ મુસ્લિમીન સાથે ગઠબંધન પર પણશાહે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યુ કે, ઓવૈસી સાથે ગઠબંધનકરીને બીઆરએસે તેલંગાણાના યુવાઓના સપના તોડી નાખ્યા છે. શાહે કહ્યુ કે, બીઆર છેલ્લા નવ વર્ષથી આ જ કરતી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ એમઆઇએણઆઇએમના રજાકારોના રુપમાં સંબોધિત કર્યા હતા અને કહ્યુ કે, હુ કેસીઆરને જણાવા માગુ છુ કે, તેલગાણાના યુવાઓએ રાજ્યની મુક્તિ માટે પોતાનો જીવ પણ આપી દિધી છે. રજકારો સાથે બેઠક કરવા માટે નહી. તેમણે કહ્યુ કે, હૈદરાબાદના ભારતીય રાજ્યમાં એકકરણના સમયે રજાકાર હૈદરાબાદ નિજામનો અર્ધસૈનિક સ્વયસેવી બળ હતુ. એવુ માનવામાં આવે છે કે, AIMIM ની મુળીયા આ જ અર્ધ સૈનિક બળો છે. જેણે હૈદારાબાદની મુક્તિનો વિરોધ કર્યો હતો.
અમિત શાહે કહ્યુ કે, "કેસીઆર વિચારે છે કે, જો ભાજપા કાર્યકર્તાઓ પર અત્યાચાર કરશે તો ભાજપા વિદ્રોહ નહી કરે. તેમણે કહ્યુ કે, અમારા નેતાઓને ત્યારે ધરપકડ કરવામાં આવી જ્યારે અમે ભ્રષ્ટાચારની વિરુદ્ધ લીડ રહ્યા હતા. તેમણે સંજય કુમારની ધરપકડ કરી લીધી હતી. એલેટા રાજેન્દ્રને વિધાનસભાની બહાર કાઢી નાખ્યા હતા."












Click it and Unblock the Notifications
