'ઔવૈસી સાથેમળીને તૌડ્યુ તેલંગાણા મુક્તિ આંદોલનનું સપનુ' અમિત શાહે KCR પર સાધ્યુ નિશાન
તેલંગાણાના ખમ્મામાં એક જનસભાને સબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહે સીએમ કીસીઆર અને બીઆરએસ પર તીખી પ્રતિક્રિયા આપી હતી. બીઆરએસના ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇતેહાદુલ મુસ્લિમીન સાથે ગઠબંધન પર પણશાહે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યુ કે, ઓવૈસી સાથે ગઠબંધનકરીને બીઆરએસે તેલંગાણાના યુવાઓના સપના તોડી નાખ્યા છે. શાહે કહ્યુ કે, બીઆર છેલ્લા નવ વર્ષથી આ જ કરતી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ એમઆઇએણઆઇએમના રજાકારોના રુપમાં સંબોધિત કર્યા હતા અને કહ્યુ કે, હુ કેસીઆરને જણાવા માગુ છુ કે, તેલગાણાના યુવાઓએ રાજ્યની મુક્તિ માટે પોતાનો જીવ પણ આપી દિધી છે. રજકારો સાથે બેઠક કરવા માટે નહી. તેમણે કહ્યુ કે, હૈદરાબાદના ભારતીય રાજ્યમાં એકકરણના સમયે રજાકાર હૈદરાબાદ નિજામનો અર્ધસૈનિક સ્વયસેવી બળ હતુ. એવુ માનવામાં આવે છે કે, AIMIM ની મુળીયા આ જ અર્ધ સૈનિક બળો છે. જેણે હૈદારાબાદની મુક્તિનો વિરોધ કર્યો હતો.
અમિત શાહે કહ્યુ કે, "કેસીઆર વિચારે છે કે, જો ભાજપા કાર્યકર્તાઓ પર અત્યાચાર કરશે તો ભાજપા વિદ્રોહ નહી કરે. તેમણે કહ્યુ કે, અમારા નેતાઓને ત્યારે ધરપકડ કરવામાં આવી જ્યારે અમે ભ્રષ્ટાચારની વિરુદ્ધ લીડ રહ્યા હતા. તેમણે સંજય કુમારની ધરપકડ કરી લીધી હતી. એલેટા રાજેન્દ્રને વિધાનસભાની બહાર કાઢી નાખ્યા હતા."
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
