રાજકારણથી ભષ્ટ્રાચારનો અંત આવી શકે તેમ નથી: અણ્ણા હજારે

ટીવી ચેનલો પર જોવા મળતા સમાચારો મુજબ અણ્ણાએ પોતાની નવી સેના તૈયાર કરી લીધી છે અને આંદોલન કેવી રીતે અને કઇ દિશામાં આગળ વધશે. આ અંગે તેમની રૂપરેખા પણ તૈયાર છે. મળતી માહિતી મુજબ આ વખતે ટીમ અણ્ણાની સેનાપતિ કિરણ બેદી હશે. શનિવારથી અણ્ણા દિલ્હીમાં હાજર છે.
આ પહેલાં તેમને મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે રાજકારણથી ભષ્ટ્રાચારનો અંત આવી શકે તેમ નથી માટે તે કોઇ રાજકિય સંગઠન બનાવશે ના તો રાજકારણમાં જંપલાવશે. કારણ કે રાજકારણ ગંદકીથી ખદબદી રહ્યું છે. જો રાજકારણથી ભષ્ટ્રાચારનો અંત આવી શક્યો હોત તો દેશમાં ભષ્ટ્રાચારનો જન્મ જ થયો ના હોત.
અણ્ણા હઝારેએ કહ્યું હતું કે તેમણે સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રજા તેમની સાથે છે અને પ્રજાની જીત થશે.
More From
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
