1993 મુંબઇ બ્લાસ્ટ કેસ: સંજય દત્તને મળ્યો ધમકીભર્યો પત્ર

સંજય દત્ત ગુરૂવારે ટાડા કોર્ટમાં આત્પસમર્પણ કરવાના છે. કહેવામાં આવે છે કે તેમને આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે. જેથી આ નનામી ધમકીભર્યા પત્રને ગંભીરતાથી લેવામાં આવે છે.
સંજય દત્તે મંગળવારે વિશેષ ટાડા કોર્ટમાં એક યાચિકા દાખલ કરી હતી. જેમાં તેમને સ્પેશિયલ કોર્ટના બદલે પુણેની યરવડા જેલમાં આત્મસમર્પણ કરવાની પરવાનગી માંગી હતી. સંજય દત્તે કહ્યું હતું કે કટ્ટરપંથી સમૂહોથી તેમના જીવને જોખમ છે માટે યરવડા જેલામાં આત્મસમર્પણ કરવાની પરવાનગી આપવામાં આવે. તેના પર ન્યાયાધીશ જીએ સનપે સીબીઆઇ પાસે જવાબ માંગ્યો હતો.
બુધવારે સુનાવણી દરમિયાન સંજય દત્તે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. તેમના વકીલ સુભાષ જાદવે કોર્ટમાં કહ્યું હતું કે તેમની પાસે ઘણુ કામ છે માટે તે અરજી પરત ખેંચવા માંગે છે. કોર્ટે તેમને તેની પરવાનગી આપી દિધી હતી.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી







Click it and Unblock the Notifications
