For Daily Alerts
'કોંગ્રેસ નપુંસકો પર આરોપ નથી લગાવતી'
ઉલ્લેખનીય છે કે આ પહેલા ભાજપા પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે કોંગ્રેસ દરેક અછત અને ગોટાળા માટે ભાજપાને જવાબદાર ઠેરવે છે. જો કોંગ્રેસીયોના ઘરે એક બાળક પેદા થાય છે તો તેના માટે જવાબદાર પણ ભાજપાને જ ગણવામાં આવે છે.
આ પહેલા પણ ભારતનાનેતા અને જનપ્રતિનિધિયોએ મર્યાદાની તમામ હદો પાર કરી હતી. જ્યારે 16 ડિસેમ્બોને લઇને રેપ કાંડ બાદ દેશમાં વધી રહેલા આક્રોશ અંગે તેમણે બેજવાબદારી ભર્યું વાખી હતું.
English summary
Undignified remarks are continue form national leaders. Now A Congress
leader of Madhya Pradesh said our party don't put allegations on impotents.
Story first published: Saturday, April 20, 2013, 15:46 [IST]