For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કોંગ્રેસ નપુંસકો પર આરોપ નથી લગાવતી'

|
Google Oneindia Gujarati News

congress
શાજાપૂર, 20 એપ્રિલ: ભારતના રાજનેતાઓની કેટલીયે નિંદા થાય પરંતુ તેની તેમના પર કોઇ અસર થતી નથી. આ વખતે મામલો મધ્યપ્રદેશનો છે. જ્યાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સિંહ તોમરના નિવેદનના જવાબમાં શાજાપૂરથી કોંગ્રેસના સાંસદ સજ્જન સિંહે જણાવ્યું કે અમારી કોંગ્રેસ પાર્ટી ક્યારેય નપુંસકો પર કોઇ આરોપ નથી લગાવતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ભાજપા પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે કોંગ્રેસ દરેક અછત અને ગોટાળા માટે ભાજપાને જવાબદાર ઠેરવે છે. જો કોંગ્રેસીયોના ઘરે એક બાળક પેદા થાય છે તો તેના માટે જવાબદાર પણ ભાજપાને જ ગણવામાં આવે છે.

આ પહેલા પણ ભારતનાનેતા અને જનપ્રતિનિધિયોએ મર્યાદાની તમામ હદો પાર કરી હતી. જ્યારે 16 ડિસેમ્બોને લઇને રેપ કાંડ બાદ દેશમાં વધી રહેલા આક્રોશ અંગે તેમણે બેજવાબદારી ભર્યું વાખી હતું.

English summary
Undignified remarks are continue form national leaders. Now A Congress 
 leader of Madhya Pradesh said our party don't put allegations on impotents.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X