અરૂણ જેટલીએ મનમોહન સિંહને પૂછ્યા 5 પ્રશ્નો

નવી દિલ્હી, 3 જાન્યુઆરી: વડાપ્રધાન મનમોહન સિંહે શુક્રવારે આયોજિત થનારી પત્રકાર પરિષદની પૂર્વ સંખ્યા પર ભાજપે તેમને કેટલાક પ્રશ્નો કર્યા છે. આ પ્રશ્નોમા6 એક પણ સામેલ છે કે વડાપ્રધાન ઇતિહાસમાં પોતાના કાર્યકાળના અનુમાન વિશે શું વિચારે છે.

રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ કહ્યું હતું કે તે વડાપ્રધાન મનમોહન સિંહને પાંચ પ્રશ્નો પૂછવા માંગે છે. તેમને મનમોહન પાસેથી જણવા માંગે છે કે તેમના વિચારથી ઇતિહાસ વડાપ્રધાનના રૂપમાં તેમના કાર્યકાળને કયા પ્રકારે અનુમાન લગાવશે અને શું તે માને છે કે નરસિંહરાવ રાવમાં નાણામંત્રીના રૂપમાં તેમનો કાર્યકાળ શું તેમને વડાપ્રધાનના રૂપમાં તેમના કાર્યકાળથી વધુ સંતોષ આપે છે.

arun-jaitley

અરૂણ જેટલીએ કહ્યું હતું કે તેમની સરકારને અત્યંત ભ્રષ્ટ માનવામાં આવે છે, તે શું માને છે કે તેમને ક્યારે ચૂક કરી કે તેમને સાહસપૂર્વક કાર્ય ન કર્યું જ્યારે સ્થિતીની માંગ કરી હતી. અરૂણ જેટલીએ મનમોહન સિંહને પૂછ્યું કે તેમને શું લાગે છે કે તેમને અર્થવ્યવસ્થાના મેનેજમેન્ટમાં ચૂક કરી જેથી રોકાણચક્ર અટકી ગયું.'

તેમને વડાપ્રધાનને પૂછ્યું કે શું તે વડાપ્રધાન તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન સ્વંયને 'સીબીઆઇ, સીવીસી, જેપીસી અને સિવિલ સેવાઓ જેવી સંવૈધાનિક સંસ્થાઓને નષ્ટ કરવાના દોષી માને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X