આસારામની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
નાબાલિક છોકરી સાથેના બળાત્કાર ના આરોપી આસારામ બાપુ ની તબિયત અચાનક જ ખરાબ થઇ ગઈ. આસારામ બાપુ જોધપુર જેલમાં બંધ હતા તેમને ત્યાંથી તરત જ મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આસારામ બાપુ ચાલવાની હાલતમાં પણ ના હતા એટલા માટે તેમને વ્હીલચેર પર લઇ જવામાં આવ્યા હતા.
આસારામ બાપુની તબિયત ખરાબ છે એવા સમાચાર જેવા તેમના સમર્થકો સુધી આવ્યા તેઓ ભરી સંખ્યામાં હોસ્પિટલ પહોચી ગયા હતા. હમણાં આસારામની તબિયત કેવી છે તેના વિશે કોઈ જ જાણકારી મળી નથી. પરંતુ મળતી માહિતી મુજબ ડોક્ટર તેમની સારવાર કરી રહ્યા છે.

આસારામ બાપુએ છાતીમાં દર્દ હોવાનું જણાવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આપણે જણાવી દઈએ કે આસારામ બાપુ પર જોધપુર આશ્રમમાં 16 વર્ષની બાળકી પર યોનશોષણ કરવાનો આરોપ છે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
