બાપુની દાદાગીરી: આશારામે આશિર્વાદ લેનાર ભક્તને મારી લાત

આ ઘટના તે સમયે ઘટી હતી જ્યારે આસારામ બાપુ શહેરમાં ગઇકાલે રાતે પ્રવચન આપવા માટે આવ્યા હતા. જ્યારે તે મંચ તરફ આગળ વધી રહ્યાં હતા તેમના એક ભક્તે તેમના આશિર્વાદ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે આસારામે તેને લાત મારી દિધી છે. ભક્તે પોતાનું નામ અમન સિંહ દાંગી (ઉ.વ 65) બતાવી છે.
અમન સિંહ દાંગીએ સંવાદાતાઓને જાણકારી આપતાં કહ્યું હતું કે તે આસારામ બાપુના આ વ્યવહારથી ખુબ દુખ પામેલા છે અને આ ઘટનાના કારણે તે આખી રાત ઉંઘી શક્યા ન હતા. અમન સિંહ દાંગીએ કહ્યું હતું કે પ્રવચન દરમિયાન આસારામ બાપુએ યમદૂતોને લઇને અપમાજનક શબ્દોનો પ્રયોગ કર્યો અને તેનાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. પ્રવચન બાદ આસારામ વિદિશાથી રવાના થઇ ગયા હતા અને આ ઘટનાને લઇને તેમનો પક્ષ જાણવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમને સંપર્ક થઇ શક્યો નથી.
More From
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
