For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોમ્બ વિસ્ફોટનો બદલો લેવા માંગતા હતા સરબજીતને મારનાર

|
Google Oneindia Gujarati News

sarabjit
નવી દિલ્હી, 28 એપ્રિલ: 1990માં પાકિસ્તાનમાં થયેલા બોમ્બ વિસ્ફોટના આરોપને પગલે સરબજીત પાકિસ્તાનની જેલમાં બંધ હતો. બોમ્બ વિસ્ફોટને લઇને સરબજીત પર હુમલો કરનારાઓએ પોતાનો ગૂનો કબૂલતા જણાવ્યું કે તેઓ સરબજીત પાસે બોમ્બ વિસ્ફોટોનો બદલો લેવા માંગતા હતા. માટે તેઓએ સરબજીત પર હુમલો કર્યો અને તેને જાનથી મારવાની કોશીશ કરી.

ડીઆઇજી જેલના રિપોર્ટ પ્રમાણે બંને આરોપીયોએ કબૂલ્યું છે કે સરબજીતને જાનથી મારવા માટે તેમણે ચમચીની ધાર કાઢી ચાકૂ બનાવ્યું હતું. અને ઘીના ટીનને કાપીને બ્લેડ બનાવી હતી. જેના દ્વારા તેમણે સરબજીત પર હુમલો કર્યો.

ઉલ્લેખનીય છે કે બોમ્બ વિસ્ફોટમાં 14 જેટલા લોકો માર્યા ગયા હતાં, પરંતુ સરબજીતનો પરિવાર આ આરોપોનો ઇનકાર કરે છે. પરિવાર અનુસાર બ્લાસ્ટમાં ભાગ લેનાર કોઇ અન્ય લોકો હતા એ ખોટી ઓળખનો મામલો છે. હાલમાં જ સરબજીતના વકીલને ધમકી મળવાનો સામનો પણ સામે આવ્યો હતો.

English summary
The main accused in the brutal attack on Indian national Sarabjit Singh in a Pakistani jail have told investigators that they planned to kill him to take revenge for bombings he was accused of carrying out in Lahore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X