બોમ્બ વિસ્ફોટનો બદલો લેવા માંગતા હતા સરબજીતને મારનાર

ડીઆઇજી જેલના રિપોર્ટ પ્રમાણે બંને આરોપીયોએ કબૂલ્યું છે કે સરબજીતને જાનથી મારવા માટે તેમણે ચમચીની ધાર કાઢી ચાકૂ બનાવ્યું હતું. અને ઘીના ટીનને કાપીને બ્લેડ બનાવી હતી. જેના દ્વારા તેમણે સરબજીત પર હુમલો કર્યો.
ઉલ્લેખનીય છે કે બોમ્બ વિસ્ફોટમાં 14 જેટલા લોકો માર્યા ગયા હતાં, પરંતુ સરબજીતનો પરિવાર આ આરોપોનો ઇનકાર કરે છે. પરિવાર અનુસાર બ્લાસ્ટમાં ભાગ લેનાર કોઇ અન્ય લોકો હતા એ ખોટી ઓળખનો મામલો છે. હાલમાં જ સરબજીતના વકીલને ધમકી મળવાનો સામનો પણ સામે આવ્યો હતો.
More From
-
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
Karmayogi Saptah: શું છે પીએમ મોદીનું 'કર્મયોગી' વિઝન? સરકારી કામકાજ માટે આપ્યો સેવાનો સર્વોચ્ચ મંત્ર










Click it and Unblock the Notifications
