For Daily Alerts
બોમ્બ વિસ્ફોટનો બદલો લેવા માંગતા હતા સરબજીતને મારનાર
ડીઆઇજી જેલના રિપોર્ટ પ્રમાણે બંને આરોપીયોએ કબૂલ્યું છે કે સરબજીતને જાનથી મારવા માટે તેમણે ચમચીની ધાર કાઢી ચાકૂ બનાવ્યું હતું. અને ઘીના ટીનને કાપીને બ્લેડ બનાવી હતી. જેના દ્વારા તેમણે સરબજીત પર હુમલો કર્યો.
ઉલ્લેખનીય છે કે બોમ્બ વિસ્ફોટમાં 14 જેટલા લોકો માર્યા ગયા હતાં, પરંતુ સરબજીતનો પરિવાર આ આરોપોનો ઇનકાર કરે છે. પરિવાર અનુસાર બ્લાસ્ટમાં ભાગ લેનાર કોઇ અન્ય લોકો હતા એ ખોટી ઓળખનો મામલો છે. હાલમાં જ સરબજીતના વકીલને ધમકી મળવાનો સામનો પણ સામે આવ્યો હતો.
English summary
The main accused in the brutal attack on Indian national Sarabjit Singh in a Pakistani jail have told investigators that they planned to kill him to take revenge for bombings he was accused of carrying out in Lahore.
Story first published: Sunday, April 28, 2013, 17:34 [IST]