ભાજપ અને સંઘે કરાવ્યો 'આપ'ના કાર્યાલય પર હુમલો: પ્રશાંત ભૂષણ
નવી દિલ્હી, 8 જાન્યુઆરી: કૌશાંબી ખાતે આવેલા આમ આદમી પાર્ટીના કાર્યાલય પર થયેલા હુમલા અંગે પ્રશાંત ભૂષણનું કહેવું છે કે આ હુમલો ભાજપા અને સંઘ પરિવારે કરાવ્યો છે, જે તેમની હતાશા અને નિરાશાને ઉજાગર કરે છે. ઘટના સમયે ત્યાં ઉપસ્થિત આપના નેતા દિલીપ પાંડેના અનુસાર આજે સવારે 11 વાગ્યે હિન્દુ રક્ષા દળના 35થી 40 કાર્યકરોએ આપની ઓફિસ પર હુમલો કરીને કુંડાઓ અને બારીના કાચને તોડી નાખ્યા.
આ ઘટના પર આપ નેતા કુમાર વિશ્વાસનું કહેવું છે કે આ હુમલા માટે શ્રીરામ સેના અને ભાજપ જવાબદાર છે. ત્યાં હાજર લોકોના અનુસાર હુમલાખોરોએ ધમકી આપી છે કે તેઓ આપ નેતાઓ પર હુમલો કરતા રહેશે. દિલીપ પાંડેય અનુસાર તેમણે મહિલાઓ સાથે પણ દુર્વ્યવહાર કર્યો.

હિન્દુ રક્ષા દળના લોકોએ જણાવ્યું કે ભલે કેજરીવાલનું માનવું હોય કે ભૂષણના નિવેદનનું તેઓ સમર્થન નથી કરતા પરંતુ અમે અમારા ધર્મ અને દેશની વિરુદ્ધ કોઇ પણ પ્રકારની વાંધાજનક ભાષાને સહી લઇશું નહીં.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ








Click it and Unblock the Notifications
