'ખૂની પંજા' પર ECની નોટિસનો જવાબ આપવા મોદીએ માગ્યો સમય
નવી દિલ્હી, 16 નવેમ્બર: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન એક રેલીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસના ચૂંટણી ચિહ્નને ખૂની પંજો કહેવા પર ચૂંટણી પંચે નોટિસ ફટકારી હતી. અને જવાબ આપવા જણાવ્યું હતું. નરેન્દ્ર મોદીએ આ નોટિસના પગલે ચૂંટણી પંચને જવાબ આપવા માટે સમય માગ્યો છે.
નરેન્દ્ર મોદીની 'ખૂની પંજા' ટિપ્પણી પર જવાબ આપવા માટે ભાજપે ચૂંટણી પંચને એવું કહીને અઠવાડિયાનો સમય વધુ માગ્યો કે આ દિવસોમાં તેઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. જોકે ચૂંટણી પંચે મોદીને 16 નવેમ્બર સાંજે 5 વાગ્યા સુધી આ અંગે જવાબ આપવા જણાવ્યું હતું. આજે તેમનો સમય સમાપ્ત થતા પહેલા ભાજપે જવાબ આપવા માટે વધું સમયની માગણી કરી છે.

આ પહેલા ચૂંટણી પચે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પણ તેમના આઇએસઆઇવાળા નિવેદન પર નોટિસ મોકલીને જવાબ માગ્યો હતો. રાહુલે પોતાનો જવાબ મોકલ્યો પંચે તેમને સંભાળીને બોલવાની સલાહ આપી છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
