'ખૂની પંજા' પર ECની નોટિસનો જવાબ આપવા મોદીએ માગ્યો સમય
નવી દિલ્હી, 16 નવેમ્બર: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન એક રેલીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસના ચૂંટણી ચિહ્નને ખૂની પંજો કહેવા પર ચૂંટણી પંચે નોટિસ ફટકારી હતી. અને જવાબ આપવા જણાવ્યું હતું. નરેન્દ્ર મોદીએ આ નોટિસના પગલે ચૂંટણી પંચને જવાબ આપવા માટે સમય માગ્યો છે.
નરેન્દ્ર મોદીની 'ખૂની પંજા' ટિપ્પણી પર જવાબ આપવા માટે ભાજપે ચૂંટણી પંચને એવું કહીને અઠવાડિયાનો સમય વધુ માગ્યો કે આ દિવસોમાં તેઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. જોકે ચૂંટણી પંચે મોદીને 16 નવેમ્બર સાંજે 5 વાગ્યા સુધી આ અંગે જવાબ આપવા જણાવ્યું હતું. આજે તેમનો સમય સમાપ્ત થતા પહેલા ભાજપે જવાબ આપવા માટે વધું સમયની માગણી કરી છે.

આ પહેલા ચૂંટણી પચે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પણ તેમના આઇએસઆઇવાળા નિવેદન પર નોટિસ મોકલીને જવાબ માગ્યો હતો. રાહુલે પોતાનો જવાબ મોકલ્યો પંચે તેમને સંભાળીને બોલવાની સલાહ આપી છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ






Click it and Unblock the Notifications
