કસાબની ફાંસીનું ભાજપાએ કર્યું સ્વાગત

ભાજપના ઉપપ્રમુખ મુક્તાર અબ્બાલ નકવીએ જણાવ્યું કે સરકારના આ પગલાથી કસાબ અને તેના સાથિઓ દ્વારા જે નિર્દોશો માર્યા ગયા હતા તેમની આત્માને જરૂર શાંતિ મળશે. તેમણે જણાવ્યું કે દેશનો આ નિર્ણય તમામ આતંકીઓ માટે સબકરૂપ છે.
ભાજપના પ્રવક્તા શાહનવાજ હુસેને કસાબની ફાંસીને આવકારી છે પરંતુ સાથે સાથે તેમણે સાંસદ પર હુમલાના દોષી અફજલ ગુરૂને પણ ટૂંક સમયમાં ફાંસી આપવાની માંગ કરી હતી. ભાજપે કસાબની દયાઅરજીનો અસ્વીકાર કરવા બદલ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પણ વખાણ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે મુંબઇ આતંકી હુમલામાં પકડવામાં આવેલા મુખ્ય આરોપી અજમલ કસાબને બુધવારે સવારે સાડા સાત વાગ્યે ફાંસી આપી દેવામાં આવી છે. કસાબની સામેનો કેસ લડનાર ઉજ્જવલ નિકમે આ પગલાને આવકાર્યું છે. તેમના કહેવા પ્રમાણે, આ સજાથી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં કડક સંદેશ જશે કે ભારત ટેરર માટે સોફ્ટ દેશ નથી.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું






Click it and Unblock the Notifications
