બોધ ગયા : ચાર શકમંદો છોડવામાં આવ્યા, બિહાર ATSની રચના કરાશે

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ કેસની તપાસ એનઆઇએ પાસે કરાવવાની ભલામણ કરી હતી. બીજી તરફ હુમલામાં સીસીટીવી ફુટેજના આધારે તપાસ દરમિયાન ચાર શકમંદોને પુરતા પુરાવા નહીં હોવાને પગલે છોડી દેવામાં આવ્યા હતા.
વિસ્ફોટો બાદ બિહારમાં રાજકીય હલચલ વધારે તેજ બની છે. બીજી તરફ બિહાર સરકારે આ ઘટના બાદ રાજ્યમાં પોતાનું આતંકદાવ વિરોધી દળ એટલે કે એટીએસની રચના કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
આ અંગે મુખ્ય કેબિનેટ સચિવ બ્રિજેશ મલ્હોત્રાએ મંગળવારે રાજ્ય સરકારની કેબિને બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્યમાં 18 કરોડ 13 લાખ રૂપિયાના ખર્ચે એટીએસની રચના કરવામાં આવશે. બિહાર એટીએસની આગેવાની આઇજી સ્તરના અધિકારી કરશે. તેમની સાથે એક ડીઆઇજી, એસ પી, 6 ડીએસપી, 16 ઇન્સ્પેક્ટર અને 38 સબ ઇન્સ્પેક્ટર હશે. સમગ્ર દળમાં કુલ 344 પદ હશે.
More From
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
