તેલંગાણા મુદ્દે શિંદે અને ચિદંબરમ વિરૂદ્ધ દાખલ થશે 420 નો કેસ !

રંગારેડ્ડી કોર્ટમાં તેલંગાણાના સમર્થકોએ અરજી આપી હતી કે પી ચિદંબરમે ગૃહમંત્રી હતા ત્યારે તેલંગાણાને અલગ રાજ્ય તરીકે રચવાનો વાયદો કર્યો હતો પરંતુ તેમને આ વાયદો પૂરો કર્યો નથી. તાજેતરમાં જ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ પણ 28 જાન્યુઆરીની ડેડલાઇન આપતાં આવો જ વાયદો કર્યો હતો પરંતુ હવે સુશિલ કુમાર શિંદે વધુ સમય માંગી રહ્યાં છે. આ પ્રજા સાથે વિશ્વાસઘાત છે માટે તે બંને નેતા વિરૂદ્ધ કેસ ચાલવો જોઇએ.
અરજી પર સુનાવણી બાદ રંગારેડ્ડી મેટ્રોપોલિટન કોર્ટે બંને નેતાઓ પર તેલંગાણાને અલગ રાજ્ય તરીકે નિમવાના વાયદાને પૂરા ન કરવાના આરોપ પર પ્રથમ નજરે યોગ્ય ગણાવ્યો છે અને સુશીલ કુમાર શિંદે અને પી ચિદંબરમ વિરૂદ્ધ એલપી નગર પોલીસને કલમ 420 હેઠળ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
