શ્રીનગરઃ ગોળીબારમાં ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત

એસકેઆઇએમએસ હોસ્પિટલમાં ચિકિત્સા અધિક્ષક એયાજ મુસ્તફાએ કહ્યું કે બારામૂલા જિલ્લામાં વોટરગામ ગામમાં સુરક્ષા દળોના કથિત ગોળીબારમાં ઇજાગ્રસ્ત ઉબૈદ મુશ્તાકનું સવારે ત્રણ વાગ્યે મોત નિપજ્યું છે. તેમણે કહ્યું કે ઇજાગ્રસ્ત એક અન્ય યુવક સજાદ અહમદ વેન્ટિલેટર પર છે. તેને માથામાં ગોળી વાગી છે.
મધ્ય કાશ્મિરના ગંદરબલ જિલ્લામાં કાલે એક યુવકનું એ સમયે ડુબવાથી મોત નિપજ્યું જ્યારે કથિત રીતે સુરક્ષાબળોએ અફઝલની ફાંસીના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકોને ખદેડ્યા હતા, પરંતુ પોલીસ પ્રવક્તાએ આ આરોપથી ઇન્કાર કર્યો અને કહ્યું કે યુવકનું મોત નદીમાં એક નાવડી ડુબી જવાના કારણે થયું.
અફઝલની ફાંસીના વિરોધમાં ઘાટીમાં થઇ રહેલા વિરોધ પ્રદર્સનોમાં અત્યાર સુધી 23 પોલીસ કર્મીઓ સહિત 50 લોકો ઘાયલ થઇ ચૂક્યા છે.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
