પીએમ ખતરનાક આતંકી જેવા બની ગયા છે: ચંદ્રાબાબુ નાયડુ
ક્યારેક એનડીએ સહયોગી રહી ચૂકેલા આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી અને ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુએ પીએમ મોદી પર તીખો હુમલો કર્યો છે.
ક્યારેક એનડીએ સહયોગી રહી ચૂકેલા આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી અને ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુએ પીએમ મોદી પર તીખો હુમલો કર્યો છે. પીએમ મોદી પર પ્રહાર કરતા ચંદ્રાબાબુ નાયડુ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ભયંકર આતંકી જેવા બની ચુક્યા છે, જેમની અંદર કોઈ પણ પ્રહરની માનવતા નથી બચી. પ્રકાશન જિલ્લામાં એક રેલીને સંબોધન કરતા ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે પીએમ મોદી તાનાશાહ બની ચુક્યા છે. તેઓ દેશના લોકતંત્રની હત્યા કરી રહ્યા છે અને સંસ્થાઓને ખતમ કરી રહ્યા છે.

સતત બીજા દિવસે પણ ચંદ્રાબાબુ નાયડુએ પીએમ મોદી પર આરોપ લગાવ્યો કે તેઓ સંસ્થાઓનો ખોટો ઉપયોગ કરીને ટીડીપી નેતાઓને નિશાનો બનાવી રહ્યા છે. અમારા નેતાઓ વિરુદ્ધ ઈન્ક્મ ટેક્સ વિભાગની છાપામારી કરાવવામાં આવી રહી છે. તેઓ સીબીઆઈ, ઈડી અને આરબીઆઇ જેવી સંસ્થાઓનો ખોટો ઉપયોગ કરી રહી છે. તેમને કહ્યું કે તેઓ પ્રદેશ માટે ન્યાયની માંગ કરી રહ્યા છે એટલા માટે તેમને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: કોંગ્રેસે અમિત શાહનું નામાંકન રદ કરવાની કરી માંગ, સંપત્તિની ખોટી માહિતી આપ્યાનો આરોપ
પોલાવરામ પ્રોજેક્ટ અંગે ચંદ્રાબાબુ નાયડુએ પીએમ મોદી પર તીખા પ્રહાર કર્યા છે. તેમને આરોપ લગાવ્યો છે કે આ પ્રોજેક્ટમાં જોરદાર ગોટાળો થયો છે અને તે પીએમ મોદી માટે એટીએમ જેવું છે. તેમને કહ્યું કે પીએમને લાગે છે કે પ્રોજેક્ટ કેન્દ્રની મદદ વિના પૂરો નહીં થઇ શકે પરંતુ તેમને કહ્યું કે કેન્દ્ર મદદ કરે કે નહીં કરે તેઓ પ્રોજેક્ટ પૂરો કરશે.
આ પણ વાંચો: કોંગ્રેસમાં સામેલ થતા જ બોલ્યા શત્રુઘ્ન સિન્હા- ભાજપમાં વન મેન આર્મી ટૂ મેન શો ચાલી રહ્યો છે
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો










Click it and Unblock the Notifications
