ધાર્મિક વૈમનસ્ય ફેલાવનાર 10 યૂટ્યૂબ ચેનલ્સ અને 45 વીડિયો કરવામાં આવ્યા બેન
માહિતી અને પ્રસારણ વિભાગ મંત્રાલય દ્વારા ઘણી યૂટ્યૂબ ચેનલ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ખાનગી એજેન્સીઓ તરફથી મળતી માહિતીના આધારે માહિતી અને પ્રસારણ વિભાગ મંત્રાલયે 45 યૂટ્યુબ ચેનલ્સના પ્રસારણ પર પ્રતિબધ લગાવી દિધો છે
માહિતી અને પ્રસારણ વિભાગ મંત્રાલય દ્વારા ઘણી યૂટ્યૂબ ચેનલ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ખાનગી એજેન્સીઓ તરફથી મળતી માહિતીના આધારે માહિતી અને પ્રસારણ વિભાગ મંત્રાલયે 45 યૂટ્યુબ ચેનલ્સના પ્રસારણ પર પ્રતિબધ લગાવી દિધો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાણકારી આપવામાં આવી છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે. ઇન્ટેલિજેંસ એજેન્સીના ઇનપુટના આધારે માહિતી અને પ્રસારણ મંત્રાલયે 10 યૂટ્યૂબ ચેનલ્સ અને 45 વીડિયો પર પ્રતિબંધ લગાવી દિધો છે. આ વીડિયોને એક કરોડ 30 લાખો કરતા વધારે લોકો જોઇ ચૂક્યા છે.

મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે, આ વીડિયોમાં ફેક ન્યુઝ, એડિટ કરવામાં આવતા હતા. અને તેને શેર કરવામાં આવતા હતા. જેનો ઉદ્દેશ્ય ધાર્મિક સમુદાયો વચ્ચે નફરત ફેલાવાનો હતો. આ વીડિયો ફેક દાવો કરવામાં આવતો હતો કે, સરકાર અણુક વિશેષ સમુદાયોના ધાર્મિક અધિકાર છીનવી લીધા છે. અમુક ધાર્મિક સમુદાયોને હિંસક ધમકી આપવામા આવી રહી છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે. આ પ્રકારના વીડિયોથી લોકોમાં સાંપ્રદાયિક વૈમનસ્ય ફેલાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આનાથી દેશની કાયદો અને વ્યવસઅથા બગડી શકે છે.
માહિતી અને પ્રસારણ વિભાગ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને આની માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે, માહિતી અને પ્રસાર વિભાગને 10 યૂટ્યુબ ચેનલોને દેશ વિરુદ્ધ ભ્રામક સમાચારોના માધ્યમથી મિત્રો દેશો સાથે સંબંધ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રહિતમાં આ પહેલા પણ કરવામાં આવ્યુ છે. અને આગળ પણ કરવામાં આવશે. ગુપ્તચર એજેન્સીઓ રિપોર્ટ આપ્યો હતો કે, યૂટ્યુબ પર ઘણી ચેનલ્સ ખોટી માહિતી આપી રહી છે. ત્યાર બાદ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ કાર્યવાહી કરી હતી.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
