અલીગઢમાં ચાર્ટર પ્લેન ક્રેશ, પાયલટ સહિત 6 લોકો માંડ બચ્યા
અલીગઢમાં ચાર્ટર પ્લેન ક્રેશ, પાયલટ સહિત 6 લોકો માંડ બચ્યા
અલીગઢઃ ઉત્તર પ્રદેશના અલીગઢથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં એક પ્રાઈવેટ ચાર્ટર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. પ્લેન ક્રેશ થવાની સૂચના પર હડકંપ મચ્યો છે. પોલીસ પ્રશાસનિક અધિકારીઓ ઘટના સ્થલે પહોંચી ગયા છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. બે પાયલટ સહિત પ્લેનમાં સવાર તમામ 6 લોકો માંડ બચ્યા. ધનીપુર હવાઈ પટ્ટી પર પ્લેન લેન્ડ કરતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી.

જાણકારી મુજબ અલીગઢના ધનીપુર હવાઈ પટ્ટી પર મંગળવારે સવારે એક ચાર્ટર પ્લેન લેન્ડ કરતી વખતે વીજળીના તારમાં ફસાઈ ગયું. જેને પગલે વિમાન ક્રેશ થયું અને આગ લાગી ગઈ હતી. પ્લેન ક્રેશ થવાની સૂચના પર હડકંપ મચી ગયો. પ્લેન ક્રેશ થવાની સૂચના પર પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થલે પહોંચી ગયા અને ફાયર બ્રિગેટની સૂચના આપી. સૂચના પર પહોંચેલ ફાયર બ્રિગેડની કેટલીય ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ખાનગી એવિએશન કંપનીના પ્રશિક્ષુ વિમાનોનું મેન્ટેઈનન્સ કરવા માટે એન્જીનિયર દલિ્હીથી પ્લેનમાં સવાર થઈ અલીગઢ આવ્યા હતા.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
