For Quick Alerts
For Daily Alerts
છત્તીસગઢમાં મોટી રોડ દુર્ઘટના, 9 લોકોની મૌત
છત્તીસગઢમાં એક મોટી રોડ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે. છત્તીસગઢમાં ડોગરાગઢથી ભીલાઈ આવી રહેલી કારની ટક્કર થઇ ગઈ, જેમાં પરિવારના 9 લોકોની મૌત થઇ છે.
છત્તીસગઢમાં એક મોટી રોડ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે. છત્તીસગઢમાં ડોગરાગઢથી ભીલાઈ આવી રહેલી કારની ટક્કર થઇ ગઈ, જેમાં પરિવારના 9 લોકોની મૌત થઇ છે. આ રોડ દુર્ઘટના રાજદગામમાં થઇ. આ દુર્ઘટનામાં 3 લોકો ખરાબ રીતે ઘાયલ થઇ ગયા. ઘટના પર સ્થાનીય લોકોએ ઘાયલોને ગાડીમાંથી બહાર કાઢવામાં મદદ કરી અને દુર્ઘટના વિશે પોલીસને જાણકરી આપી. ત્યારપછી રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: રાયબરેલીમાં ભીષણ રોડ દુર્ઘટના, 7 લોકોની મૌત, 35 ઘાયલ
Comments
English summary
Chhattisgarh: 9 members of a family who were returning to Bhilai from Dongargarh.
Story first published: Sunday, October 14, 2018, 11:42 [IST]