નેપાલમા હોલ્ડિંગ જોન ઘટના બાદ એર ઇન્ડિયન પાયલટ ક લાગ્યો બેન
સિવિલ એવિએશન ઓર્થોરિટી ઓફ નેપાલે એર ઇન્ડિયાના પાયલટ અને ક્રૂ મેમ્બર પર અનિશ્ચિત કાળ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. જેવી રીતે હોલ્ડિગ જોનામાં બેજવાબદારીનો મામલો શુક્રવારે સામે આવ્યા હતો. ત્યાર બાદ નેપાળ એવિએશન ઓર્થોરિટીએ આ પગલું ભર્યું છે. જણાવી દઇએ કે, શુક્રવારે એર ઇન્ડિયની ફલાઇટ 19000 ફુટની ઉચ્ચાઈની જાગ્યો 3700 ફુટની ઉંચાઈએ ઉડાન ભરી હતી. વિમાનને નેપાલના સિમારા અસમાનની ઉચાઇએ રખાવામાં આવી હતી. લેન્ડ થયા બાદ વિમાન ચાલક સાથે આ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. પાયલટે પોતાની ભૂલનો સ્વીકાર કરતા માફી માંગી હતી. ત્યારબાદ કાઠમંડુ ટાવર પર તેનાત 3 એર ટ્રાફિક કંટ્રોલરને પણ ગ્રઉન્ડ કરી દેવામાં આવ્યા હતા.

રિપોર્ટ અનુસાર એર ઇન્ડિયા અને નેપાલએરલાઇન્સની વિમાન તકરવાના હતા પરંતુ સમયસરની પાયલતની સુજબૂજના લીધે મોટી દુર્ઘટના ટળી હતી. જેમાં હજારો યાત્રી સવાર હતા જેના જીવને જોખમ હતું. આ ઘટના બાદ નેપાલ એવિએશન ઓર્થોરિટી દ્વારા કડક વલણ અપનાવ્યું હતું. મલેશિયાથી નેપાળ આવી રહેલ નેપાલ એઇલાઇન્સ નું વિમાન 15000 ફિટની ઉંચાઈ પાર હતું ત્યારે દિલ્હીથી કાઠમંડુ આવી રહેલ એર ઇન્ડિયના વીમા 15000 ફુટની ઉંચાઈ પાર હતું તે લેન્ડિંગની તૈયારી કરી રહ્યું હતું. બંને વિમાનો વચ્ચે 3700 ફુટની દુરી બાકી હતી બને વિમાનોના ટકરવાનો ખતરો હતો ત્યારે નેપાલ એરલાઇન્સના પાયલટ રડારમાં બીજા વિમાને જોતા ફ્લાયટને 7000 ફુટની ઉચ્ચાઈ પર લઇ ગયો હતો. જેથી બને વિમાનની અકસ્માત ટાળી શકાયા હતા.












Click it and Unblock the Notifications
