‘જગમોહન અને કનિમોજીની જેમ વાઢેરાની પણ તપાસ થવી જોઇએ'
નવી દિલ્હી, 10 ઓક્ટોબર: કેજરીવાલના તાજા ખુલાસાએ એકવાર ફરીથી વિરોધીયોને બળ પૂરુ પાડ્યું છે. બીજેપી અને ડાબેરી બંનેએ વાઢેરાના કારોબારની તપાસની માંગ કરી છે અને કહ્યું છે કે જો જગમોહન રેડ્ડી અને કનિમોજીની તપાસ થઇ શકે છે તો પછી વાઢેરાની કેમ નહી? ડાબેરીયોએ જણાવ્યું કે વાઢેરા સોનિયા ગાંધીના જમાઇ છે એટલે તપાસ ના થાય એ હળાહળ અન્યાય છે.
બીજેપીએ એકવાર ફરી વાઢેરાને લઇને પ્રહારો કર્યા છે. બીજેપીએ કહ્યું કે પહેલા 2જી, પછી કોલગેટ, અને હવે જીજાજીનો વારો છે. કોંગ્રેસે આખા દેશને છેતર્યો છે, અને લૂટી લીધો છે. પ્રજાનો અવાજ તેને સંભળાતો નથી અને તે મજા કર્યે જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે કેજરીવાલે રોબર્ટ વાઢેરા અને ડીએલએફના સંબંધો પર ફરી એક વખત પ્રશ્નો ઉઠાવ્યા હતા. કેજરીવાલે આરોપ લગાવ્યા છે કે વન અને પર્યાવરણ મંત્રાલયની મંજૂરી વગર હરિયાણાએ 350 એકર જમીન ડીએલએફને આપી દીધી છે. જે જમીન હોસ્પિટલને આપવાની હતી.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
