'કોંગ્રેસ બે કલાકમાં PM પદના ઉમેદવારનું નામ જાહેર કરશે'

સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ(સીસીએલ)ની સમીક્ષા બેઠકમાં આવેલા કોલસા મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલે પત્રકારોને જણાવ્યું કે સંમેલનમાં ભાજપમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવા માટે શરૂ કરવામાં આવેલી ચળવળ અંગે પ્રશ્ન પૂછતા જણાવ્યું હતું કે અમારે ત્યાં વડાપ્રધાન પદના ઉમેદવારના નામ અંગે કોઇ વિવાદ નથી. જેને ત્યાં વિવાદ હોય તેઓ ચળવળ ચલાવે છે.
લોકસભા ચૂંટણી 2014માં નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધી વચ્ચે મુકાબલો થવાની સંભાવનાઓ અંગે તેમણે જણાવ્યું કે કોંગ્રેસે તાજેતરમાં જયપુર ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવ્યા છે. હજી અમારે ત્યાં આવારી લોકસભા ચૂંટણીઓમાં વડાપ્રધાન પદના ઉમેદવારના નામ અંગે કોઇ ઘોષણા કરવામાં આવી નથી.
તેમણે જણાવ્યું કે કોંગ્રેસમાં જ્યારે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાનો સમય આવશે ત્યારે કોંગ્રેસ હાઇ કમાન્ડ માત્ર બે કલાકમાં નામ અંગે નિર્ણય લઇ લેશે. જ્યાં સુધી લોકસભા ચૂંટણી 2014નો પ્રશ્ન છે તો કોંગ્રેસ માત્ર મુકાબલો લડશે જ નહીં, આ મુકાબલો જીતશે પણ ખરી.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી









Click it and Unblock the Notifications
