ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને કોરોના વાયરસ, ટ્વીટ કરી આપી જાણકારી
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાડુ કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. ઉપરાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. ટ્વિટમાં કહ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને આજે સવારે નિય
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાડુ કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. ઉપરાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. ટ્વિટમાં કહ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને આજે સવારે નિયમિત રૂપે કોરોના વાયરસનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે સકારાત્મક નોંધાયું છે. જો કે, તે એસિમ્પટમેટિક છે અને તેની તબિયત સારી છે. તેઓને હોમ ક્વોરેન્ટાઇન રહેવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિની પત્ની ઉષા નાયડુને પણ કોરોના ટેસ્ટ કરાવવો પડ્યો હતો જે નકારાત્મક આવ્યો છે, પરંતુ તેણે પોતાને પણ આઇસોલેટ કરી દીધા છે.

આ પણ વાંચો: સરકારે ખેડૂતોને બંધનમાંથી મુક્ત કર્યા તો આ લોકો વિરોધ પર ઉતરી આવ્યાઃ પીએમ મોદી












Click it and Unblock the Notifications
