જગદીશ ટાઇટલરને ઝટકો, કોર્ટે આપ્યો CBIને ફરી તપાસનો આદેશ

જોકે આ નિર્ણયથી રમખાણ પીડિતોમાં કોઇ ખુશી જોવા મળી ન્હોતી, પીડિતોનું કહેવું છે કે 'આ પહેલા પણ બે વખત કોર્ટ સીબીઆઇની ક્લોઝર રિપોર્ટ ફગાવી ચૂકી છે. પરંતુ દોષીઓ હજી આઝાદ ફરે છે. તેમને ક્યારે સજા થશે જ્યારે અમારામાંથી કોઇ જીવતું નહી રહે ત્યારે? સીબીઆઇના અધિકારીઓએ પીડિતોની પીડાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય તપાસ કરી દોષીઓને સજા આપવી જોઇએ'
અત્રે ઉલ્લેખનીય છે કે 1984માં શીખ વિરોધી રમખાણો દરમિયાન પુલબંગશમાં 3 શીખોની હત્યા કરી નાખવામાં આવી હતી. આજે કડકડડૂમા કોર્ટે આ મામલાની સુનવણી કરતા આ નિર્ણય સંભળ્યાવ્યો હતો. કોંગ્રેસી નેતાને આ મામલે મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે આ પહેલા નીચલી કોર્ટે જગદીશ ટાઇટલરને ક્લિન ચિટ આપી દીધી હતી. નીચલી કોર્ટના આદેશને પડકારતી અરજી સેશન કોર્ટમાં પીડિત દ્વારા કરવામાં આવી હતી. કોર્ટે પોતાની સુનવણીમાં સીબીઆઇની ક્લોઝર રિપોર્ટને રદીયો આપી ફેરતપાસના આદેશ આપ્યા છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
