જગદીશ ટાઇટલરને ઝટકો, કોર્ટે આપ્યો CBIને ફરી તપાસનો આદેશ

જોકે આ નિર્ણયથી રમખાણ પીડિતોમાં કોઇ ખુશી જોવા મળી ન્હોતી, પીડિતોનું કહેવું છે કે 'આ પહેલા પણ બે વખત કોર્ટ સીબીઆઇની ક્લોઝર રિપોર્ટ ફગાવી ચૂકી છે. પરંતુ દોષીઓ હજી આઝાદ ફરે છે. તેમને ક્યારે સજા થશે જ્યારે અમારામાંથી કોઇ જીવતું નહી રહે ત્યારે? સીબીઆઇના અધિકારીઓએ પીડિતોની પીડાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય તપાસ કરી દોષીઓને સજા આપવી જોઇએ'
અત્રે ઉલ્લેખનીય છે કે 1984માં શીખ વિરોધી રમખાણો દરમિયાન પુલબંગશમાં 3 શીખોની હત્યા કરી નાખવામાં આવી હતી. આજે કડકડડૂમા કોર્ટે આ મામલાની સુનવણી કરતા આ નિર્ણય સંભળ્યાવ્યો હતો. કોંગ્રેસી નેતાને આ મામલે મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે આ પહેલા નીચલી કોર્ટે જગદીશ ટાઇટલરને ક્લિન ચિટ આપી દીધી હતી. નીચલી કોર્ટના આદેશને પડકારતી અરજી સેશન કોર્ટમાં પીડિત દ્વારા કરવામાં આવી હતી. કોર્ટે પોતાની સુનવણીમાં સીબીઆઇની ક્લોઝર રિપોર્ટને રદીયો આપી ફેરતપાસના આદેશ આપ્યા છે.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી







Click it and Unblock the Notifications
