દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ડો. સૈયદનાનું નિધન
મુંબઇ, 17 જાન્યુઆરીઃ દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ડો. સૈયદના મોહમ્મદ બુર્હાનુદ્દિનનું નિધન થયું છે. તેમણે દક્ષિણ મુંબઇમાં મલબાર હિલ સ્થિત પોતાના નિવાસસ્થાન સાઇફી મહલ ખાતે અંતિમ શ્વાસ લીધા. એક્ઝિક્યૂટિવ સેક્રેટરી શેખ અબ્દેઅલી ભાનપુરવાલાએ જણાવ્યું છે કે, આજે હૃદય રોગનો હુમલો થવાના કારણે તેમનું નિધન થયું છે.

ડો. સૈયદના મોહમ્મદ બુર્હાનુદ્દિનના નિધનના સમાચાર મળતાં જ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટરમાં ટ્વીટ કરતા કહ્યું છે કે, આપણે સૈયદના સાહેબને એક શ્રેષ્ઠ પુરુષ તરીકે યાદ કરીશું, જેમણે લોકોના ચહેરા પર સ્મિત ફેલાવવામાં અને શાંતિનો સંદેશો વહેતો કરવામાં પોતાનું જીવન અર્પી દીધું.
નોંધનીય છે કે, ગાંધીજી દાંડી યાત્રા દરમિયાન ડો. સૈયદના મોહમ્મદ બુર્હાનુદ્દિનના જે ઘરે રોકાયા હતા, એ ઘર ડો.સૈયદનાએ ગુજરાત સરકારે સોંપી દીધું હતું.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
