કુમાર વિશ્વાસે સીએમ અરવિંદ કેજરીવાલને હરાવવાની અપીલ કરી તો લોકોએ કહ્યુ ‘કુંઠિત કવિ'
કવિ અને નેતા કુમાર વિશ્વાસ ઘણીવાર આમ આદમી પાર્ટી અને તેના પ્રમુખ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા રહે છે. જાણો આજે શું કહ્યુ.
કવિ અને નેતા કુમાર વિશ્વાસ ઘણીવાર આમ આદમી પાર્ટી અને તેના પ્રમુખ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા રહે છે. આજે દિલ્લીમાં 70 વિધાનસભાની સીટો પર મતદાન દરમિયાન તેમણે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલને હરાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ કે, 'આ કલંક ધોવાનો સમય છે. કુમાર વિશ્વાસના આ ટ્વિટ પર લોકો ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કુમાર વિશ્વાસે ટ્વિટ કરીને કહ્યુ, છેલ્લા 5 વર્ષોના કલંક ધોવાનો આ સમય છે. દિલ્લીવાળા મતની થપાટથી સમાજ, દેશ, આશાઓ, સેના, મિત્રતા તેમજ ભરોસાની હત્યા કરનાર રાજકીય એડ્ઝ આત્મમુગ્ધ ખરાબ લોકોના મનસૂબા ધ્વસ્ત કરવાનો સમય છે, નીકળો ઘરોમાંથી, બતાવો કે બનાવી શકીએ છે તો અહંકારી શિશુપાલોને મિટાવી પણ શકીએ છે.'
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
