કુમાર વિશ્વાસે સીએમ અરવિંદ કેજરીવાલને હરાવવાની અપીલ કરી તો લોકોએ કહ્યુ ‘કુંઠિત કવિ'
કવિ અને નેતા કુમાર વિશ્વાસ ઘણીવાર આમ આદમી પાર્ટી અને તેના પ્રમુખ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા રહે છે. જાણો આજે શું કહ્યુ.
કવિ અને નેતા કુમાર વિશ્વાસ ઘણીવાર આમ આદમી પાર્ટી અને તેના પ્રમુખ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા રહે છે. આજે દિલ્લીમાં 70 વિધાનસભાની સીટો પર મતદાન દરમિયાન તેમણે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલને હરાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ કે, 'આ કલંક ધોવાનો સમય છે. કુમાર વિશ્વાસના આ ટ્વિટ પર લોકો ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કુમાર વિશ્વાસે ટ્વિટ કરીને કહ્યુ, છેલ્લા 5 વર્ષોના કલંક ધોવાનો આ સમય છે. દિલ્લીવાળા મતની થપાટથી સમાજ, દેશ, આશાઓ, સેના, મિત્રતા તેમજ ભરોસાની હત્યા કરનાર રાજકીય એડ્ઝ આત્મમુગ્ધ ખરાબ લોકોના મનસૂબા ધ્વસ્ત કરવાનો સમય છે, નીકળો ઘરોમાંથી, બતાવો કે બનાવી શકીએ છે તો અહંકારી શિશુપાલોને મિટાવી પણ શકીએ છે.'
More From
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
