કેજરીવાલની ઑફિસમાં CBIની રેડ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઑફિસમાં સીબીઆઇ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ સમાચારની પૃષ્ટિ કરવામાં આવી છે. સીએમ ઑફિસમાં કાર્યરત એક અધિકારી અંગેના દસ્તાવેજો એકઠા કરવા માટે રેડ પાડવામાં આવી હતી.
કેજરીવાલે ટ્વીટ કરી જણાવ્યું હતું કે સીબીઆઇ દ્વારા મારી ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે અને ઑફિસ સીલ કરવામાં આવી છે. ઘટનાને પગલે કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. અરવિંદ કેજરીવાલે નરેન્દ્ર મોદીને કાયર કહી મનોરોગી જણાવ્યા હતા.
સીબીઆઇનું કહેવું છે કે, સીએમના દસ્તાવેજ ફંફોરવા માટે નહોતી કરવામાં આવી, સીએમ ઑફિસમાં કામ કરતા અધિકારી રાજનેન્દ્ર કુમારની ઑફિસમાં રેડ પાડવામાં આવી હતી. રાજેન્દ્ર કુમાર પર અમુક કંપનીઓને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
'આપ'ના
પ્રવક્તા
આશુતોષની
પ્રતિક્રિયા
ભૂતપૂર્વ
પત્રકાર
અને
આમ
આદમી
પાર્ટીના
પ્રવક્તા
આશુતોષે
આ
ઘટનાને
વખોળી
કાઢી
છે.
કહ્યું
કે,
કોઇ
પણ
મુખ્યમંત્રીની
ઓફિસમાં
આવી
રીતે
રેડ
પાડવી
એ
શર્મનાક
છે.
આ
મામલે
મુખ્યમંત્રીને
કોઇ
માહિતી
નહોતી
આપવામાં
આવી.
આ
ઘટનાને
મોદી
દ્વારા
કરવામાં
આવતી
બદલાની
રાજનીતિ
ગણાવી
હતી.
ત્યારે
આશુતોષે
મોદીને
સવાલ
કર્યો
હતો
કે
"વ્યાપમ
જેવા
કૌભાંડ
થઇ
ગયાં,
ત્યારે
અત્યાર
સુધીમાં
ક્યારેય
શિવરાજ
સિંહ
ચૌહાણના
ઘર
કે
ઑફિસમાં
દરોડા
પાડવામાં
આવ્યા?
લલિતગેટ
મામલે
વસુંધરા
રાજેના
ઓફિસને
કેમ
સીલ
ન
કરવામાં
આવી?
જો
આ
રેડ
અધિકારી
વિરુદ્ધ
હતી
તો
મુખ્યમંત્રીને
જણાવવાની
તસ્દી
શા
માટે
ન
લેવાઇ?"
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં રેલવે દ્વારા દબાણ હટાવતાં ઝૂંપડપટ્ટીમાં રહેતી એક બાળકીનું મોત થયું હતું. જેને પગલે કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી આ બાળકીના મોતનું કારણ કેન્દ્રને ગણાવી હતી. આ ઘટનાનો કેજરીવાલે જોરશોરથી વિરોધ કર્યો હતો.
કેજરીવાલે કરેલાં ટ્વીટ
CBI
raids
my
office
—
Arvind
Kejriwal
(@ArvindKejriwal)
December
15,
2015
When
Modi
cudn't
handle
me
politically,
he
resorts
to
this
cowardice
—
Arvind
Kejriwal
(@ArvindKejriwal)
December
15,
2015
Modi
is
a
coward
and
a
psycopath
—
Arvind
Kejriwal
(@ArvindKejriwal)
December
15,
2015
CBI
lying.
My
own
office
raided.
Files
of
CM
office
are
being
looked
into.
Let
Modi
say
which
file
he
wants?
—
Arvind
Kejriwal
(@ArvindKejriwal)
December
15,
2015
राजेंद्र
के
बहाने
मेरे
दफ़्तर
की
सारी
फ़ाइल
देखी
जा
रही
हैं।
—
Arvind
Kejriwal
(@ArvindKejriwal)
December
15,
2015
I
am
the
only
CM
who
dismissed,
on
my
own,
a
minister
n
a
senior
officer
on
charges
of
corruption
and
handed
their
cases
to
CBI(1/2)
—
Arvind
Kejriwal
(@ArvindKejriwal)
December
15,
2015
If
CBI
had
any
evidence
against
Rajender,
why
didn't
they
share
it
wid
me?
I
wud
hv
acted
against
him(2/2)
—
Arvind
Kejriwal
(@ArvindKejriwal)
December
15,
2015