હવે દિલ્હીમાં આયર્નની ગોળી ખાતા બાળકો બિમાર

આ ઘટના દિલ્હીના ભારતનગર વિસ્તારની છે. બાળકોને આયર્નની ગોળીઓ ચાચા નેહરુ યોજના અંતર્ગત આપવામાં આવી હતી. બુધવારે 'બ્લૂ ડે' દરમિયાન બાળકોને ગોળીઓ વહેંચી હતી. આયર્નની ગોળી ખાઇને આખી રાત બાળકો હોસ્પિટલમાં રહ્યા.
જોકે દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતે આ મામલે કઇપણ નિવેદન આપવાનો ઇનકાર કરી દીધો. ભારતનગર વિસ્તારના પોલીસ સ્ટેશનના અધિકારીઓ આ સમગ્ર ઘટનાની તપાસમાં લાગી ગઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બિહારના છપરાની એક શાળામાં મધ્યાહન ભોજન ખાધા બાદ 23 બાળકોના મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને રાજકીય પક્ષો એકબીજાની પર કાદવ ઉડાવવા લાગ્યા હતા.
More From
-
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર







Click it and Unblock the Notifications
