Gyamvapi: ના સાઇન્ટિફિક સર્વે પર રોકની માગ, SC પહોચ્યુ મુસ્લિમ પક્ષ, અરજી પર સનવણી આજ
જ્ઞાનવાપી વિવાદમાં પરિસરનો વૈજ્ઞાનિક સર્વેની માગ પર હાઇકોર્ટના આદેશ વચ્ચે મસ્જિદ કમેટીએ સુપ્રિમ કોર્ટ પોચ્યા છે. અંજુમન ઇતેજામિયા કમેટિએ જ્ઞાનવાપીના પરિસરની સાઇન્ટિફિક સર્વે કરવા પર રોક લગાવાની માગ કરી છે. મુસ્લીમ પક્ષની તરફથી અધિવક્તા નજામ પાશા અરજી પર તત્કાલ સુનવણી માટે સીજેઆઇ ડો. વાઇ. ચંદ્રચૂડની સમક્ષ રજુ થયા હતા. તેમણે મસ્જીદ પરિસરના અંદર તપાસ પર રોક લગાવાની માગ કરી હતી.

મામલામાં પક્ષકારોની પ્રતિનિધિત્વ કરનાર વકીલનું કહેવુ છે કે સુપ્રિમ કોર્ટકાલે એટલે કે, 4 ઓગસ્ટના અંજુમન ઇતજામિયા મસ્જિદ કમેટીની અરજી પર સુનવણી કરશે. અરજી પર ઇલાબાદ હાઇકોર્ટના તે આદેસને પડકારવામાં આવ્યો છે. જેમા એઆસઆઇને જ્ઞાનવાપી મસ્જિદના પરિસરની વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાની અનુમતિ આપવામાં આવી છે.
અંજુમન ઇતજામિયા મસ્જિદ કમેટી તરફથી અધિવક્તા નિજામ પાશાએ તત્કાલ સુનવણી માટે મુખ્ય ન્યાયાધીશ ડો. વાઇ ચદ્રચૂડની સમક્ષ મામલાની ઉલ્લેખ કર્યો છે. પાશાએ કહ્યુ કે, ઇલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયએ એક આદેશ પારિત કર્યો છે. જેમા તેમની વિરુદ્ધ એસએલપી વિશેષ અનુમતિ અરજી દાખલ કરવામાં આવી છે. આરજી પર તત્કાલ સુનવણી માટે એક ઇમેલ પણ મોકલી દીધો છે. સર્વેક્ષણની કાર્યવાહી આગળ નહી વધારવાની પણ માાગ કરવામાં આવી છે.
તો બીજી તરફ હિન્દુ પક્ષ તરફથી એક પક્ષ સુપ્રિમ કોર્ટમાં એક ફેવિએટ પણ દાખલ રવામાં આવી છે. જેમા કહેવામાં આવ્યુ છે કે, આ મામલે તેમણે સાંભળ્યા વગર કોઇ જ આદેશ આપવામાં નહી આવે.












Click it and Unblock the Notifications
