નોટબંધી પછી પૈસા જમા કરાવવા પર સરકારે કરી આ જાહેરાત
8 નવેમ્બરના રોજ 500 અને 1000 રૂપિયાની જૂની નોટોને રદ્દ કર્યા પછી હવે પૈસા જમા કરવવા પર સરકારની નવી જાહેરાત શું છે જાણો અહીં
નોટબંધીની જાહેરાત પછી નરેન્દ્ર મોદી સરકારે સોમવારે એક અન્ય મોટી જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આ જાહેરાત મુજબ જૂની નોટોને જમા કરવવાની સીમા હવે 5000 રૂપિયા સુધીની નક્કી કરવામાં આવી છે. જૂની નોટો તમે એક વખતમાં ખાલી 5000 રૂપિયા સુધી જ જમા કરાવી શકશો.

નાણાં મંત્રાલયના આદેશ મુજબ 30 ડિસેમ્બર સુધી જૂની નોટો જમા કરવવાની સીમામાં હવે તમે એક વખતમાં ખાલી 5000 રૂપિયા સુધી જ નોટ જમા કરાવી શકશો. વધુમાં નાણાં મંત્રાલયે પોતાની જાહેરાતમાં જણાવ્યું છે કે જો કોઇ વ્યક્તિ 5000 રૂપિયાથી વધુ રૂપિયાની જૂની નોટ પોતાના એકાઉન્ટમાં જમા કરાવે છે. તો તેને આ સવાલોના જવાબ પણ આપવા પડશે. તેને જણાવું પડશે કે આ પહેલા તેણે નોટ બેંકમાં કેમ જમા નહતા કરાવ્યા.
નવી નોટો પર કોઇ લિમિટ નહીં.
તે સિવાય 5000 રૂપિયાથી વધુ જૂની નોટો તે જ એકાઉન્ટમાં જમા કરાવી શકાશે જેમાં કેવાયસી એક્ટિવેટ હોય. નોંધનીય છે કે નવી નોટોને જમા કરાવવાને લઇને કોઇ પણ લિમિટ લાગુ નથી પાડવામાં આવી. આ નિયમ ખાલી જૂની નોટોના જમા કરાવવા પર જ લાગુ છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
