આસારામ પર શિષ્યને ઝેર આપીને મારવાનો આરોપ

વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે 27 જાન્યુઆરીના રોજ સંત આસારામ બાપૂ જબલપૂર પ્રવચન આપવા માટે આવ્યા હતા અને જ્યારે તેઓ 30 જાન્યુઆરીના રોજ પરત નરસિંહપુર રવાના થઇ રહ્યા હતા તે પહેલા આસારામે રાહુલ સાથે લાંબી વાતચીત કરી હતી.
તેમણે બાપૂ પર આરોપ લગાવ્યો કે રાહુલને કંઇક ઝેરી દ્રવ્ય પીવડાવ્યું જેના કારણે અચાનક તેની તબિયત લથડવા લાગી અને તે ઉલ્ટી કરવા લાગ્યો. ત્યારબાદ રાહુલને જબલપુર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, જ્યાં તેણે પડોશમાં રહેનાર શુક્લા પરિવારના ફોન કરીને સૂચના આપીને પિતાને જબલપૂર હોસ્પિટલ મોકલવાનું કહ્યું હતું.
જાણકારી અનુસાર જ્યારે ઘરના લોકો ત્યા પહોંચ્યા ત્યારે તે બેભાન હાલતમાં હતો અને સવારે 4 વાગ્યાની આસપાસ તેનું મૃત્યુ થઇ ગયું. યુવકના મોતના સમાચાર મળતા જ ગ્વારીઘાટ પોલિસે મામલો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા દિલ્હી ગેંગરેપની શિકાર દામિનીને જ દોષી ઠેરવા અને ટીકાકારોની તુલના કુતરાઓ સાથે કરનાર આસારામ બાપૂ એકવાર ફરીથી વિવાદોમાં ફંસતા દેખાઇ રહ્યા છે. જોકે આ પહેલા પણ તેમની પણ અમદાવાદના આશ્રમાં થયેલા બે બાળકોના રહસ્યમય મોતમાં પણ તેમના નામનો ઉલ્લેખ થાય છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
