For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લેંગો કેન્દ્રનો અને નાડું નાખે એમપી સરકારઃ દિગ્વિજય

By Super
|
Google Oneindia Gujarati News

Digvijay-Singh
ભોપાલ, 24 એપ્રિલઃ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના મધ્યપ્રદેશના બે દિવસના પ્રવાસમાં સામેલ થવા માટે દિગ્વિજય સિંહ મોહનખેડા આવેલા છે, જ્યાં તેમણે બુધવારે પત્રકારો સાથે ચર્ચા કરતા કહ્યું કે, એક કિલો ઘંઉ કેન્દ્ર સરકાર 18 રૂપિયાના ભાવે આપે છે, જે પ્રતિ કિલો 22 રૂપિયે આપવામાં આવી રહ્યાં છે. જે રાજ્ય સરકાર જણાવી રહી નથી.

દિગ્વિજય સિંહે આગળ કહ્યું કે, ગરીબોને સસ્તાભાવે અનાજ આપવા માટે ચાર હજાર કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે. માત્ર એક રૂપિયાનું અનુદાન આપીને રાજ્ય સરકાર વાહવાહી લૂટવાનો પ્રયાસ કરી રહી છે. આ તો એવી વાત થઇ કે લેંગો બનાવે કેન્દ્ર સરકાર અને તેમાં નાડું નાખે રાજ્ય સરકાર.

કોંગ્રેસ અંદરના જુથવાદ અંગે સિંહે કહ્યું કે, કોંગ્રેસના નેતા સાથે અને એકજૂટ થઇને કામ કરવા માગે છે. ક્યાંય જુથવાદ નથી. તેમણે આગળ કહ્યું કે, રાહુલ ગાંધીના પ્રવાસથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. આ પ્રવાસથી કોંગ્રેસને લાભ થશે.

English summary
Addressing press in mohankheda congress leader digvijay singh remark MP govrenment over wheat price.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X