હરિયાણામાં DLFને મંજૂરી વગર અપાઇ 350 એકર જમીનઃ કેજરીવાલ

કેજરીવાલે એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું છે કે, વન અને પર્યાવરણ મંત્રાલયની મંજૂરી વગર 350 એકર જમીન ડીએલએફને આપવામાં આવી છે. જે જમીન હોસ્પિટલને આપવાની હતી.
કેજરીવાલે આ પહેલા વાઢેરા અને ડીએલએફ વચ્ચે વ્યાપારીક સંબંધોને લઇને ગંભીર આરોપ લગાવ્યા હતા. કેજરીવાલે આરોપ લગાવ્યા છેકે ડીએલએફે પોતાની મૂલ્યવાન સંપત્તિ વાઢેરાને ઓછી કિંમતમાં વેચી છે. જ્યારે કેજરીવાલના આરોપો પર વાઢેરા અને ડીએલએફ બન્ને સ્પષ્ટતા કરી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
