દુર્ગા સસ્પેન્સસ કેસ: સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ફટકારી નોટિસ

જોકે, ઉત્તર પ્રદેશના રામપુરમાં જાણીતા દલિત ચિંતક અને લેખક કંવલ ભારતીને તેમના એક ફેસબુક સ્ટેટસના કારણે ધરપકડ વહોરવી પડી. કંવલ ભારતીએ લખ્યું હતું કે 'અનામત અને દુર્ગાશક્તિ નાગપાલના મામલામાં અખિલેશ યાદવની સમાજવાદી સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ થઇ ગઇ છે.'
ભારતી રામપુરના છે અને તેમણે લખ્યું હતું કે અખિલેશ યાદવ, શિવપાલ યાદવ, આઝમ ખાં અને મુલાયમ સિંહ જનતાથી સંપૂર્ણ રીતે અડગા થઇ ગયા છે. આ સ્ટેટસના કારણે કંવલ ભારતીની તેમના ઘરેથી ધરપકડ કરી લેવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગેરકાનૂની રીતે ખનન અટકાવવાના કારણે અખિલેશ સરકારે આઇએએસ અધિકારી દુર્ગા શક્તિ નાગપાલને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધા હતા. જેમના સમર્થનમાં આખુ ઉત્તર પ્રદેશ નહીં પરંતુ આખો દેશ તેમના સમર્થનમાં છે. આ મામલો હવે અખિલેશ સરકાર માટે માથાનો દુ:ખાવો બની ગયો છે.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
