ભૂકંપના ઝટકાઓએ હલાવ્યું ઉત્તર ભારતને જુઓ તસવીરો

સોમવારે આવેલા ભૂકંપના ઝટકાએ ઇમ્ફાલ અને અરુણાચલને મોટો પાયે હચમચાવીને મૂકી દીધું. ભૂકંપ જે વખતે આવ્યો ત્યારે મોટાભાગના લોકો સૂતા હતા અને આજ કારણે આ ભૂકંપથી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. નોંધનીય છે કે આ ભૂકંપના લીધે 6 લોકોની મોત થઇ છે અને 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રિક્ટર સેક્લ પર આ ભૂકંપની તીવ્રતા 6.7 માપવામાં આવી છે.

પણ જે તસવીરો સામે આવી રહી છે તે બતાવી રહી છે કે આ ભૂકંપે ભારે માત્રમાં તબાહી મચાવી છે. આ ભૂકંપના લીધે જ્યાં મણિપુરના 6 લોકોની મોત થઇ છે ત્યાં જ સમગ્ર અરુણાચલ વિસ્તારમાં લગભગ 100 જેવા લોકો ઇજાગ્રસ્ત થયા છે તેવી જાણકારી મળી છે. હાલ તો ઇજાગ્રસ્ત લોકોને નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે આ ભૂકંપે કેવી તબાહી મચાવી છે તે વિષે જુઓ નીચેની આ તસવીરોમાં...

ભૂકંપ હચમચાવ્યું ઉત્તર ભારતને

ભૂકંપના જોરદાર આંચકાથી અરુણાચલ પ્રદેશના અનેક વિસ્તારોના બિલ્ડીંગ કાગળના પત્તાના મહેલની જેમ પડી ગયા હતા.

ભૂંકપ

આ ભૂંકપ જ્યારે થયા ત્યારે અનેક લોકો હજી મીઠી નદરમાં હતા અને આજ કારણે સમયસર ઘરની બહારના આવી શક્યા. ત્યારે સિલીગુરીમાં ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે.

દિવાલો પડી

6.7ની તીવ્રતાના આ ભૂકંપ ઇમ્ફાલ અને અરુણાચલ વિસ્તારની અનેક દિવાલામાં તૂટી પડી.

ભૂકંપ

ઇમ્ફાલમાં આ ભૂકંપના કારણે મોટા પાયે નુક્શાન થયું છે. અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ભૂકંપ

ભૂકંપ

6.7ની તીવ્રતાના આ ભૂકંપનું એપીસેન્ટર મણિપુરના તામેંગલોંગ જિલ્લાને માનવામાં આવી રહ્યું છે. જ્યાં મોટે પાયે નુક્શાન થયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X