દરરોજ 6 ગોવા નિવાસી બદલી રહ્યાં પોતાનું નાગરિકત્વ
પણજી, 26 ડિસેમ્બર: ભારતીય ચૂંટણી પંચે અહી ઉપલબધ આંકડા અનુસાર ગત વર્ષથી દરરોજ ગોવાના છ લોકો ભારતીય નાગરિકત્વ છોડીને પોર્ટુગલનું નાગરિકત્વ અપનાવી રહ્યાં છે.
ચૂંટણી પંચના ગોવા કાર્યાલયમાં હાજર આંકડા અનુસાર 31 જાન્યુઆરી 2008થી માંડીને 31 જાન્યુઆરી 2013 સુધી ગોવાના કુલ 11,500 લોકો પોર્ટુગીઝ પાસપોર્ટ પ્રાપ્ત કરવા માટે ભારતીય નાગરિકત્વનો ત્યાગ કરી ચૂક્યાં છે. ગોવામાં પોર્ટુગલનું દૂતાવાસ છે.

એક વરિષ્ઠ અધિકારીએ ખુલાસો કર્યો છે કે લગભગ 2,700 લોકો મતદાનનો અધિકાર ગુમાવી ચૂક્યાં છે કારણ કે મતદારોની યાદીમાંથી તેમના નામ દૂર કરવામાં આવ્યા છે. 8,800 અરજીઓ પર નિર્ણય પેન્ડિંગ છે. પોર્ટુગલના અધિરાજ્ય રહી ચૂકેલા ગોવાને 1961માં મુક્ત કરાવ્યું હતું, પરંતુ પૂર્વ શાસકોએ ગોવાના તે લોકો માટે કેટલાક ખાસ નિયમોમાં ઢીલ આપી હતી જે પોર્ટુગલનું નાગરિકત્વ ઇચ્છે છે.
આગામી લોકસભાને ધ્યાનમાં રાખતાં મતદાર યાદીની ચકાસણીના કાર્યમાં જોડાયેલા અધિકારીએ વિદેશી પાસપોર્ટ ધરાવનાર બધા લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ








Click it and Unblock the Notifications
