Exclusive: યુપીમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે સમજૂતિ!
લખનઉ(નવીન નિગમ): ઉત્તર પ્રદેશમાં પોતાની જમીન શોધી રહેલા ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી પ્રચાર માટે એક સમજૂતિ કરી લીધી છે. આ એક અલગ વાત છે કે આ સમજૂતિ માટે ના તો બન્ને દળોના નેતાઓ વચ્ચે વાતચીત થઇ છે અને ના તો કોઇ બેઠક, પરંતુ જમીની સ્તર પર બન્ને દળોએ એ નક્કી કર્યું છે કે જનતા વચ્ચે ક્ષેત્રીય દળો વિરુદ્ધ એ વાતનો પ્રચાર કરીશું કે આ દળ લોકસભામાં જીત્યા બાદ જનતાના વોટની કાળજી નહીં રાખતા પોતાની મરજીથી સમર્થન આપવા અને નહી આપવા અંગે નિર્ણય કરે છે.
બન્ને
દળો
એ
વાત
પર
પણ
જોર
આપશે
કે
તમે
કોંગ્રેસ
અને
ભાજપને
જ
વોટ
આપશો.
કોંગ્રેસને
નેતા
પોતાના
ભાષણોમાં
ભાજપને
ટીકા
કરશે
અને
આવું
જ
ભાજપના
નેતાઓ
કોંગ્રેસ
માટે
કરશે,
પરંતુ
ભાષણની
વચ્ચે
એવું
પણ
કહેશે
કે
જો
તમને
અમે
પસંદ
નથી
તો
તમે
અમને
વોટ
નહીં
આપતા
પરંતુ
વોટ
કોઇ
રાષ્ટ્રીય
પાર્ટીને
જ
આપજો.
બન્ને
દળોના
નેતા
ભાષણમાં
એવું
કહેતા
પણ
જોવા
મળશે
કે
કેન્દ્રમાં
કાં
તો
કોંગ્રેસ
અથવા
તો
ભાજપ
જ
સરકાર
બનાવશે,
તેથી
સીધો
વોટ
એને
જ
આપજો
જે
સરકાર
બનાવી
શકે
છે.
સરકારોને
બ્લેકમેઇલ
કરનારા,
તમારી
સહમતિ
વગર
તમારા
વોટનો
સોદો
કરનારાઓને
વોટ
આપતા
નહીં.
ઉત્તર પ્રદેશમાં બન્ને રાષ્ટ્રીય પાર્ટીઓ હાંસિયામાં ધકેલાઇ ગઇ છે, તેથી આ પ્રકારનું પ્રચાર બન્નેને ફાયદો પહોંચાડશે. કોંગ્રેસને આ પ્રચારના કારણે પોતાના મુસ્લિમ અને દલિત વોટ વધારવાની આશા છે, તો ભાજપને મુસ્લિમ વોટમાં તોડવા અને કટેલાક પછાત વોટ પોતાની ઝોળીમાં આવવાની આશા છે.